________________
( ૨૯૬)
અથ શ્રીસૈાદશીતિથિની સ્તુતિ.
રાગ-માઁગલ આઠ કરી જસ આગળ—એ ટ્રુશી. ચૈઢસુપનસૂચિત હરિપૂજિત સિદ્ધારથકુલચદાજી, ચૈાદર્યણપતિનપતિવતિ ત્રિશલારાણીન‘દાજી, કેશિલજીન કંચનવાને સાહે વીરજણ દાજી, પાખી પર્વ કહ્યું દિન ચાદરો આરાધો સુખકદાજી ૨ચઉદશાજિનચંદા વઢા ભાવધરી ભવિપ્રાણિી, દશમેં' ગુણહાણે ચઢીને પામ્યા શિવસુખખાણી, ચૈાદરાજ ઉપરે જે પાહાત્યા ચદશીદિન આરાધાજી, ચૈાશીતપ કરતાં વિજનને ચાદવિદ્યા સાધાજી ચઉદ્દેશદેવ મલીને વિચે ગઢ ત્રણનુ પરિમાણજી, ચાદસહસમુનિપરિકરસ ચુત એસે શ્રીજિનભાણજી; ચૈાહપૂરવ અર્થે ઉપદેશે નિપુણે પદા ખારજી, જીવયા ચઉદશીતિને પાળેા પ્રાણી ચઉદપ્રકારજી ચઉદ્દભુવન વશ કરવા વરવા શિવમણી મનહરણીજી, સિદ્ધાદેવી જનસુખકરણી માતગયક્ષની ઘરણી; ચઉદશીતપની સાનિધકરણી વિશદવરણતનુવરણીજી, ૪જ્ઞાનવિમલ કહે જિન અનુસરણી સલસધ દુ:ખહરણીજી ॥૪॥
~~~
॥૧॥
॥૨॥
ist
॥ ૧ ॥
અથ શ્રીશ'ખેશ્વરપાર્શ્વનાથની સ્તુતિ. શખેશ્વરપાસજી પૂષ્ટએ, નરભવના લાહા લીજીએ; મનવાંછિતપૂર્ણસુરત, જય થામાસુત અલવેસરૂ ઢાય રાતા જિનવર અતિભલા, દાય ચાળા જિનવર ગુણનીલા; દાય લીલા ઢાય શામલ કહ્યા. સાલે જિન કૅચનવર્ણ લા ર આગમ તે જિનવરે ભાખીઓ, ગણધર તે હૈડે રાખી; તેહુના રસ જેણે ચાખીએ, તે જુવો શિવસુખ સાખીઓ ॥ ધરણીધરરાય પદ્માવતી, પ્રભુ પાધ તણા ગુણ ગાવતી; સહુ સઘના સઢ ચૂરતી, નવિમલના વાંછિત પૂરતી
॥૪॥
૧ ચાદરત્નપુતિ ચક્રવર્તી. ૨ ચાદ ને દશ ચાવીશ. ૩ વિશદ એટલે ઉજવલવણું. ૪ નયવિમલ કહે જિન અનુસરણી ત્યપિ પાઠઃ પ શ્રીધરણેદ્ર તે પદ્માવતીદેવી.