________________
( ૨૧ ) પૂછે નામી શીશ ॥ જેણે દિન પુણ્ય કર્યું લવલેશ, બહુફલદાયક હોય અશેષ; તે દાખા જિનેશ નેમિજિષ્ણુદ વદે હમ વાણી, અર્ધમાગધી જે કહેવાણી; સાંભળે સાર’ગપાણી | ભૃગશિશુદી અગીયારશ જાણી, ઢાઢરા કલ્યાણકની ખાણી; વેદપુરાણે વખાણી ॥ શ્રીમુનિસુવ્રતસ્વામી વખાણી, સુવ્રતશેઠે તે શુભ જાણી; આરાધી ચિત્ત આણી ॥ તે તપથી થયા કેવલનાણી, જિનચવીશતણી એમ કહાણી; શિવસુખની નિશાણી ॥૨॥
॥ ૧ ॥
રણ જિનનાં મહી પંચ કલ્યાણ, ત્રણચવીશી નવ જિનભાણુ, એભરત પ્રમાણ | પયાલીસે (૪૫) જિનવર જાણ, પચાત્તર તેહનાં કલ્યાણ; અરવતે તિમ જાણ ॥
દશક્ષેત્રે એણીપેરે પરિમાણ, તેવુ‘ જિનનાં દાઢા કલ્યાણ; અગીયારદિને આણુ ॥ દીક્ષા જન્મ અને વળી નાણુ, તિમ વળી પામ્યા જિન નિર્વાણ, આગમયપ્રમાણ ૪પન્નરસહસ જિનનામ ગુણીજે, મૈાધરીને પાસહુ લીજે; અહેારત્તડા પાળીજે ॥ જિનપૂજીને પારણુ કીજે, વરસ અગીઆર લગે એમ કીજે; પાપપડલ સિવ છીજે શક્તિયે જાવજ્જીવ કરીજે, ગુરૂવચસરસસુધારસ પીજે; નભવનું કુલ લીજે ॥ એમ અ’બાઇ સાનિધ કીજે, ધીરવમલકિવ જગે જાણીજે, કિવ નય એમ પભણીજે
nst
:
nit
૧ કૃષ્ણ. ૨ શ્રીમલ્લિનાથ, શ્રીઅરનાથ તથા શ્રીનમિનાથ એ ત્રણ તીર્થંકરના મળી પાંચ કલ્યાણક તેમજ અતીત, અનાગત, વમાન એમ ત્રણ ચાવીશીના નવ તીર્થંકર તેને પાંચે ગુણતાં ૪૫ જિન થાય તે સર્વાંના ૭૫ ૪લણુક થાય એ પાંચ ભરતે જાણવા અને પાંચ અરવતક્ષેત્રે પશુ તેમજ ગણવા એડલે તેવું તીર્થંકરના ૧૫૦ કલ્યાણક થાય. ३ श्रीमल्लिजन्मत केवलानि तथा नमिज्ञानमरवनं चेति वचनात् વમાનચે.વિશીના ત્રણ તીર્થંકરાના મળી પાંચ કલ્યાણુક. નકારવાળીનું ગણુ ૧૫૦૦૦ થાય છે.
૪ દાઢશો