________________
(૨૯૪ )
અથ શ્રીએકાદશીતિથિની સ્તુતિ. રાગ–એકાદશી અતિ રૂપડી—એ દેશી. શ્રીનિજિનવર સયલસુખકર યાદવકુલસિગાર, જે કત રાજુલનારીકે જન્મથી બ્રહ્મચાર; જે વિન્ધરજન વાતિ અજન રાખેલ’છત સાર, એકાદશીદિન પ્રણમીધે જિન શિવાદેથી મલ્હાર અગીયારપ્રતિમા દેશવિરતિ વહેા નિર્મલધ્યાન, ચાવીજિનવરભક્તિ કરતાં લહે। અમરવિમાન, ઇમ ખાર વર્ષે પૂર્ણ કીજે તપ તણા પિરમાણુ, એકાદશીદિન સકલ ઊત્તમ જૈન શિવ મડાણ અગીયાર પાઠાં પતિ વણી પુંજણીયુ માલ, તિમ જિનવિભૂષણ વિગતદુષણ ચામખી રસુવિશાલ; ઇમ ઉજમીને સફલ કીજે મનુજના અવતાર, એકાદશીદિન સુગુરૂમુખથી સુણા અંગ અગીયાર શિર મુઢ મતિ જતિકુડલ વિમલમેાતીહાર, ણયુગલ અચલ સિણ કસીયા કચૂ જિમ જલધાર; 'ખિકાદેવી દેવસેવી ગામેવસુરની નાર,
શ્રી સ્વિમલકવિ સુશિષ્ય કહે નયવિમલ સઘને સુખકાર
અથ શ્રીમાનેકાદશીતિથિની સ્તુતિ. રાગ——શ્રીશત્રુંજય તીરથ સાર્—એ દેશી. ( ત્રીપદીની દેશી. )
11211
॥૨॥
11311
॥૪॥
નયરીઢારાવતી કૃષ્ણનરેશ, રાજા રાજ્ય કરે સુવિશેષ; તેજે જાણે દિનેશ ॥ સમવસા શ્રીનેમિજિનેશ, *પરિકર સહસઅઢાર(૧૮૦૦૦) મુનીશ; પ્રણમે સુરનર ઈશ ॥ તવ વદે શ્રીકૃષ્ણનરેશ, સ્વામી દાખા દિવસવિશેષ;
૧ જૈનશાસનમાં ત્થા શૈવશાસનમાં પણ માનેકાદશીનું માહાત્મ્ય છે “ સકલશાસ્ત્રમંડાણુ ” ઈત્યપિ પાઃ ૨ ચશાલ પિ. ૪ પરિવાર
૩ સ્તનયુગલ.