________________
( ૨૯૩) પ’ચભાગતમભેદનેશા સેવે સુરનરઇશાજી, પચમીના તપ કરતાં લહિયે દિન દિન અધિક જગીશાજી પચ મહાવ્રતધર્મ પ્રકાશે સમવસરણ જિનભાણજી, પચ પ્રકારે આગમ ભાખે સરસસુધારસવાણીજી; પચમનાણુ લહેવા કારણ પચમીને તપ કીજેજી, પાંસઠ માસે પાંચ ઉજમણે માનવભવલ લીજેજી પચવરણના ચરણા પહેરી જિનપદપકજ ભમરીજી, નિમિજણ નણા ગુણ ગાવે શ્રીઅંબાઈ અમરી; પચમીતષની સાનિધ્યકારી શ્રુતદેવી સુખકારીજી ધીરવિમલકવિ શિષ્ય કહે નય સઘના વિઘનનિવારીજી
1131
૧ શબ્દરૂપાદિ પાંચ ભાગ તે રૂપ અંધકાર. જાનવર થાય છે.
॥૪॥
અથ શ્રીઅષ્ટમીતિથિની સ્તુતિ.
તુજસાથે નહિ એવુ* ઋષભજી તે મુજને વિસારીજીએ દેશી. મગલ આ કરે જસ આગળ ભાવ ધરી સુરરાજેજી, આજાતિના ક્લેશ ભરાવી નવરાવે જિનરાજેજી; વીરજિનેશ્વર જન્મમહત્સવ કરતાં શિવસુખ સાધેજી, આઠમના તપ કરતાં અમઘરે મગળકમલા વાધેછ આઠ કમવયી ગજગજન અષ્ટાપદ પેરે ખળીયાજી, આમે આ સ્વરૂપ વિચારી મઢે આઠે જસ ગલીયાજી; આઠમીગતિ પાહાતા તે જિનવર ફરસ આઠ નહિ અંગેજી, આઠમના તપ કરતાં અમઘરે નિત્ય નિત્ય વાધે રગ્રેજી પ્રાતિહારજ આઠ બિરાજે સમવસરણ જિનરાજેજી, આપ્રકારે આગમ ભાખી ભવિમનસશય ભાજેજી; આઠ મહાપ્રવચનની માતા પાલા નિતીચારજી, આઠમને દિને આઠ પ્રકારે જીવયા ચિત્તધારાછ આઠ પ્રકારે પૂજા કીજે માનવભવ ફલ લીજેજી, સિદ્ધાદેવી જિનપદસેથી અષ્ટમહાસિદ્ધિ દીજેજી; આઠમના તપ કરતાં લહીયે નિર્મળકેવલનાણજી, ધીરવમલવિસેવક નય કહે તપથી કાકલ્યાણજી
॥૧॥
11211
॥૩॥
॥૪॥
૨ અષ્ટાપદ નામે