________________
(૨૬૨)
ઢાળ ૨ જી.
રાગ મારૂની—ચેતન ચેતીયે રે—એ દેશી. *જિનપૂજાવિધિ પ્રથાંતરથી જાણયા રે, કહેતાં વાધે વિસ્તાર; જે વિશેષપદારથ જગમાં જાણીયે રે, તેહની ભક્તિ ઉદ્ગાર, તે તિહાં જોડીયે સાર ॥૧૮॥
જિનવર પૂછ્યું રે, પામી નરભવયેગ; ધર્મ અતુલ છે જગમાં શ્રીજિનવરતણારે, આરાધ્યે શિવયોગ. ॥ જિ॥ એ આંકણી ॥ નમારિહતાણ ગણીએ પ્રથમપદે ભલુ રે, તેપણ રૃઢ સત્તર પ્રકાર; પૂજા કીજે વળી પ્રાસાદ કરાવીયે રે,તસ આશાતના વાર જિગાણા તસ પ્રત્યેનીકની સંગતિ સહજે વારીયેરે,કાઉસગ્ગ ચાવીશ ′વા ખાર; અવર્ણવાદઆચ્છાદન જસ તિ ગાયે રે, ભક્તિબહુમાન ઉદાર. ॥ જિ૦ ||રા
દેવપાલભૂપાળપરે ત્રીજે ભવે રે, પામે જનપદ જેમ; મનારમા તસ ઘરણી ગણધરપદવી લહીરે, પ્રથમ થાનકને પ્રેમ. || જિ૦ ॥૨૩॥ ભક્તિ કરો વિ ખીજે થાનકે સિદ્ધની રે, ભિષ્મ ભરાવા ખાસ; મણીરૂપ્યસાવન ધાઝુતણી મહુને, સિદ્ધગુણ કીર્ત્તિને રાશ જિગર નમેાસિદ્ધાણં દાય સહસ જપીચે સદ્દારે, પૂરવ વિધિ સવિ હોય; કાઉસગ્ગ આડ અથ પન્નર લાગસતણારે, તન્મયધ્યાને જોયાજિ॥૨૩॥ અરિહંતને પણ બીજી પદ એ માન્ય છે કે, પતાથી અવાં વાત, અહુને ધ્યાને સિદ્ધસ્વરૂપીતમારે,સાદિ અનંત હુઈ જાતા જિગાર૪ મહાતીર્થ પુરી અષ્ટાપદ વારે, શ્રીસમ્મેતાદિક ઠામ; વિધિશું કીજે યાત્રકે પટ્ટ ભરાવીયેરે, બાંધે જિનપદ તામ ।।જિગરા હસ્તિપાલનૃપ ચિત્રપ્રધાનતણીપરે રે, ત્રીજે ભવે જિન થાય; મંત્રી ગણધરપદ પામી શિવ જાયયેરે, બીજાપઢ સુપસાયાજિ॥૨૬॥ ત્રીજે થાનકે પ્રવચનભક્તિ કહી ભલી રે, પ્રવચન ચવહુ સઘ; આ પુસ્તકમાં ૨૩૮મા પૃષ્ટમાં છાપેલ જિનપૂજાવિધિનું ૨ અષ્ટપ્રકારી અથવા સત્તરભેદીપૂજા.
૫ તા વળી ખીજી વાત શી કરવી.
૧ તેના માટે સ્તવન જૂઓ.
૪ અથવા. એટલે ગિરનાર.
૩ શત્રુ.
૬ રૈવતાચળ