________________
(૨૩૭ )
ઢાળ ૩ જી.
રાગ—ધારણીમાં—એ દેશી. સંવત ચૈાદસત્તાણએ રે, શુદિ પ'ચમી શુભ યોગ; માસવૈશાખતણી ભલી રે, આણી બહુવિધ રગ રે. ॥ શ્રીજિન સેવીયે ॥ ૧૮ ॥
શ્રી
શ્રી
શ્રી
સુવિદ્ધિતતપગચ્છ યતિપતિ રે, શ્રીસામસુંદરસૂરિ; કરે પ્રતિષ્ઠા અતિભલી રે, વાજતે 'મગલતૂર રે ॥ મૂળનાયક શ્રીઋષભજી રે, ચમુખ થાપે રે તેહ; સમવસરણની થાપના રે, ચગતિવારક તેહ રે ॥ પરિકરચુત ત્રિહ ભૂમિકા રે, ત્રિભુવનના ઉદ્ગાર રચઉવીસસહસને માજનેરે, ભિષ્મપ્રતિષ્ઠા તેણીવારરે શ્રી ॥૨૧॥ નાટક વિવિધપ્રકારનાં રે, આવ અતિઘણા થાય; સઘ આવે દિશિતણા રે, બેટી પાવન થાય રે ॥ શ્રી ॥ ૨૨ ॥ અચલ હુઆ અવનીતળે રે, તીરથ મહિમાવ’ત; ધરવિહાર મનાહરૂર, જસ ગુણના નહિ અંતરે || આજલગે તેહ ચૈત્યની રે, પૂજા ભક્તિ વિશેષ; દિન દિન થાયે દીપતી રે, થાપે પુણ્યની રેખ રે ॥ શ્રી૦ | ૨૪ ॥ ચિહું દિશના સંઘ સામા રે, જો આવે સમવાર; પણ સંતા નિવ હુવેર, એહવા ચૈત્યવિસ્તારરે ॥ શ્રી ॥ ૨૫ ॥ શાન્ધત ચૈત્ય તે સાંભરે રે, દીઠે દણિ પ્રાસાદ; જન્મ સફલ તેના હુવેરે, નાશે સવિ વિષવાદ ચાર પ્રાસાદ પાસે છે જે, પુષ્યતણા તે ઠામ; આજલગે થાતાં અછે રે, ખિમપ્રાસાદના કામ રે ॥ શ્રી ॥ ૨૭ ॥ તેહનુ ધ્યાન સદા ધરે રે, સમતિ નિર્મળ થાય; જ્ઞાનવિમલ સુખસપદા રે, પામે મુજસ સવાય રે૫ શ્રી ॥ ૨૮ ॥
॥ શ્રી૦ | ૨૬ ॥
મે
॥ ૧૯
॥ ૨૦ ॥
|| ૨૩ ॥
૨ કેટલેક ઠેકાણે સવાલાખ પ્રતિમાની પ્રતિષ્ઠા
૧ મંગલવાજિંત્ર.
પણ કહેલ છે. ચવુ ં—શ્રી પદ્મત્રજઘુવૃત્તૌ શ્રીતોમમુતિઃ સ च श्रीराणकपुरे चतुर्मुखश्रीधरणविहारे सपादलक्ष प्रतिमाप्रतिष्ठा
કૃતિ
૩ સમકાળે. ૪ સાંકડાસ.