________________
(૨૩૬) રેપા શિલાવટને દિરે લાલ, કેરણી વિતથ ન હાય રે મન પત્થરખાણ કહી તિહારે લાલ, વિઘન નહિ ઈહિ કાયરે મન
પ્રહાલા ઢાળ ૨ જી. રાગ–કેઈ લો પર્વત ધુલે રે લ–એ દેશી. સંવત ચઢપંચાણમાં રે લેલ, શુભમુહરતે શુભવારે જિર્ણદરાય. મોટે ભંડાણે મંડાવીરે લેલ, ધરણે ઋષભવિહાર રેજિર્ણોદરાય.
II આવે આ શ્રીજિન વદીયેરે લોલ !ાઆંચલીવા બ્રહ્માંડ માંડ માંડેણ રે લોલ, કીધાં વળી પચમેર રે જિણદ. પૈઠે પ્રાકાર ચિહુ દિશેરે લેલ, માનું મેહને કરવા જેરે જિદ
| | આવો ! ૧૧ || દેહરી રાશી દીપતીરે લેલ, ચિહુ દિશે પિળ છે ચારરે નિણંદ લખારાશીનિમે રે લોલ, માનું ચગઇભ્રમણ નિવારે જિસુંદર
|| આવે છે ૧૨ છે ઉન્નત શિર થોભા ભલા રે લોલ, ચિદસયાં ચાવીશ રે જિર્ણદેવ તેરણાલિ સોહામણુ લેલ, એક એક દિશે બત્રીસરે જિર્ણદ
|આવો ! ૧૩ | વિવિધ પ્રકારે કેરણું રે લેલ, પૂતળી ગણીય ન જાય રે જિણંદ મંડપ ચાર ચિદિશેરે લેલ, રંગમંડપ સુખદાય રે જિદ
W આ૦ + ૧૪ સહસ્ત્રકૂટ તેમાં સેહીયે રે લેલ, અષ્ટાપદ પ્રતિબિખરે જિદ નવનિધિપરે નવ ભહારા રે લોલ, તિહાં અનેકજિનબિંબરે જિસુંદર
છે આ૦ ૧૫ / શયણતળે પ્રભુપાદુકા રે લેલ, અદબુદમૂરતિ ચંગ રેજિસુંદર ત્રિભુવન ઉદ્ભરવા ભણી લેલ, માનું ત્રિ ભૂમિ ઉત્તરે જિર્ણદેવ
જ આવે ૧૬ ! સ્વર્ગ શાશ્વત દેહર રે લેલ, તિમ પુહવીતળે એહરે જિર્ણોદ એ સમવડ જે આણીયે રે લેલ, તેહવા ન દીઠે કેયરે નિણંદ)
! આવોટ || ૧૭ | ૧ કેરણી નકામી ન થાય. ૨ તરણની પંક્તિ. ૩ શ્રીરાકપુરજીમાં ત્રણ માળનું દેરાસર છે. ૪ પૃથ્વીતળે.