________________
( ૨૧ )
એપાસે એ ૧ાલીયા, અને નવલખા હો કેરણી બહુમૂલ; ચારથભ ચાકીતણા, રસવતણા હા રૂપાસમમૂલ "આજ૦ર૩॥ હસ્તિશાલ પાછળ છે, તસ પાછળ હા દશ મૂતિ જેહ, દશ પેઢી અછે એહની, જિનને નમે હા આણી બહુનેહ આગાર૪॥ પીતલપરિકર પરિવ, શ્રોઋષભનુ હૈ। વરખમ ઉચ્છાહ; પન્નર પચવીસે રચાવિઓ,ત્રીજી દેહરૂ હેા વળી ભીમશાહ આગરપા ચામુખ પારસનાથનું, ચેાથુ દેહરૂ હે। દીસે ઉત્તંગ, ખરતરવસહી જે કહે,સંઘવીતજી હા જિનગૃહ એક ચગ આગરા માંડવગઢવાસી ભલા, ભાઈ ચુનિલા હા કૈસહસાસુરત્રાણ; અચલગઢ અવિચલ મને, મંડાવિયા હા માટા મડાણુ "ગાર૭ના ૪પીતલ મણ સયચૈતની, પ્રતિમા અછે હા પ્રાઢી જિંહાં ખાર; ચામુખ અચલગઢ ભલા, શ્રીઋષભનું હા પ્રાસાદ અટાર આ॥૨૮॥ કુમારપાલનપનું કર્યું; મહાવીરનું હા દેહરૂ* સુખકાર; તિમ વળી શાંતિજિણનું, દેરૂ. છે હા ત્રીજી જયકાર ॥ગારા આઠ પ્રાસાદ ઈમ ઉપરે, ભાવે કરી હા પૂજે નર જેહ; આમહાસિદ્ધિ તે લહે,વળી ગહેગડે હેા ત્રિભુવનમાં તેહું આગાઉના પઅલાકિક તીરથ છે ઘણા, જોવાતણા હા કતુના ઠામ; ણિપરે આબુ ફરસીયે,મનહરખે હે જપીયે જિનનામ નાગાકા આજ ભવાદ્ધિ હું તર્યો, શમરસભર્યો હૈ। દીઠા જિનરાજ; કાજ સમેં આજ માહરા, ગુણ તાહરાં હા કેતા કહું આજ તારક તું પ્રભુ મુજ મિલ્યા, હવે સવ ળ્યા હો ભવભયના પાસ; આશ સલકરો મનતણી,ત્રિભુવનધણી હા આબુગઢવાસ ||૩૩॥ અખાત્રીજદિને કરી, આબુતણી હા યાત્રા અતિસાર; સત્તરયાવીસ સ વર્તે, દહિદરના હેા સાથે શ્રાવકસારાઆગા૩૪॥ વિનયવિમલપતિતણા, જગે જસ ઘણા હેા ધીરવમલકવીશ; તસ શિષ્ય નય ક્રમ ભણે, પ્રભુદરિણે હા પાહેાતી મનહુ જંગીશ.
ગાઉર
આજ૦ારૂપા
૨ સેાટીના પાષાણનો.
૩ માંડવગઢના ૪ ચૌદસે’ચુમ્માલીસ(૧૪૪૪) મણ વજન ૫ અલૌકિક એટલે લોકાત્તર જૈનધર્મોના તથા આલૌકિક આ દહિંદરપુર તે રાધનપુરની પાસે છે.
૧ એ ગાખલા. સુરત્રાણપાદશાહનું કરાવેલ છે. પ્રમાણે. ઇપિ.