________________
(૧૫૯ )
અથ શ્રીપાર્શ્વનાથજિન સ્તવન. રાગ—કાફી.શાંતિકુમર એ દેશી. વામાટેન`દને હમારી વંદના હજો, હમારે દુખાં જો; હમારે વછિત થજો ! આંચલી ॥
॥ વામા૦ ॥ ૧ ॥
શાંતસુધારસકુંડ છે. ખજન મજીલ નયન, નનચંદનથી ઘણુ શીતલ સુંદર વયણ નીરાગતા નિહાળીને માનું અનુભવ રયન, કહા કાણુ ગણી શકે યાકે ગુણમણિયણ | વામા૦ | ૨ | તુદ્ધિ માતા તુદ્ધિ ત્રાતા તુદ્ધિ અધવ *સયણ, યાકી કીતિ કૈમુદ્રી “દુસિફેન મઠ માન ગાલીયા માનુ પાવક માંસ, ચિત્તમધુકર માહરા નિત્ય તુજ પઢ લીન એધિબીજ વાસના હેાત હું તે. મુખચયન, જ્ઞાનવિમલસ્વામિ સેવે જે યા વાજેન ॥ વામા૦ | ૫ ||
॥ વામા૦ | ૩ ||
વામા૦ || ૪ ||
અથ શ્રીપાર્શ્વનાથજિન સ્તવન,
રાગ ધન્યાથી.
તે તરીયા ભાઈ તે તરીયા—એ દેશી. પાર્શ્વ જિનેશ્વર શિવગતિ ગામી, પ્રભુ મુજ અંતરયામીજી; પુણ્યપસાથે સેવા પામી, હું પ્રણમુ શિરનામીજી ॥ પાસ૦ ॥૧॥ અહુનિશ તુમધ્યાને હું ધામી, દુરિત દુભગતા વામીજી;
આતમરામી તું જિનનામી, ગતનામી નિ:કામીજી ॥ પાસ॰ IRR દેવ જગતમાં બહુલા દીસે, પણ તેહુને બહુ ખામીજી; કાઈ રાગી કોઇ દોષી સાસી, કોઈ ક્રેાધી કોઈ કામીજી પાસગા પૂજકભાવે તેહુ પામી, ન લહે “મૂવિ દામીજી; ધિરભાવે સમતા તુજ જામી, અનુભવગુણ અભિરામીછાપાસ॥૪॥
૪ સ્વજન.
૩ જેનાં. ૬ અગ્નિ જેમ માંસ ગાળે તેમ. ૮ મૂલગી બદામ.
૨ મા.
૧ વચન.
૫ ક્ષીરસમુદ્રના ફેણુ જેવી. છ મનરૂપ ભમરે..