________________
(૧૫૮) અથ શ્રીનારંગપુરમંડન પાર્શ્વનાથ જિન સ્તવન,
રાગ–હારી સહીરે સમાણી–એ દેશી. નારંગપુરવર પાસ નિહાળે, ભવભવના ભય ટાળે રે.
| |સખી એ પ્રભુ વાર લા પૂરવસંચિત પાપ પબળે, કર્મકષાયને ગાળે રે I સખી મારા સહજાનંદ સ્વરૂપ સાંભળે, આતમને અજુવાળે રે I સખીવાડા અંગથી અવિધી અધર્મ ઉછાળ, અક્ષયઅનતગુણ આલેરે.
| સખી- Iકા ધર્મસનેહી દાસ નિહાળે, બહાહી પ્રતિપાળે રે IT સખી પા જ્ઞાનવિમલ ગુણરયણ સંભાળે, જેમ હેય મગલમાલેરે સખીવાદા
IIII
IMવા
અથ શ્રીસ્તંભનપાર્શ્વનાથજિન સ્તવન.
રાગ કાફી. માળીયેરે બાગમેં દઈ નારિગ પલ–એ દેશી. સકલસુતવિધી સૃષ્ટિકરણ તું બંભણે અહે તું, ત્રિભુવનભાસનભાણ ભવિકમનરંજણે અહે ભવિકટ મહાદિક અરિ દુર બળ તસ ભજણે અહે બળ૦ પરતા પૂરણ પાસ જિનેસર થંભણે અહે૦ શરણાગત પવિપજર વરપદ તાહરાં અહે વરતે પામ્યા મેં આજ ફળ્યાં અશુભ માહરાં અહે શુભ મહતિમિરભર નાશન તું છે દિનમણી અહો તું છે. તુજથી અધિક ન કેય કહી જે જગે ગુણી અહે કહી ધર્મ શાંતિ જસ પાસ સદા તિણે સેહીએ અહે સદા ત્રિભુવનતિલકસમાન અનોપમ મેહીએ અહે, . તાહરે તેજે પ્રતાપ પ્રભાવ સદા તપે અહે પ્રભાવ જ્ઞાનવિમલ ગુણરાશિ તુમાર સહુ જ અહેવ
Iકા
IYA
II
;
દા
૧ બ્રહ્મા.
૨ શત્રુ.
૩ વપંજર.
૪ પુણ્ય,