________________
( ૧૪૯) આસંગાતવિણ કહેા એહુવી, અરજકર્ણ કિમ પાવેરી પાસગાઢા મહાદિલે સેવક થયાં, ઢખી મહેર ન આવેરી; સાહિમની સુનજરથી કહીએ, દુશ્મન દાવ ન ફાવેરી "પાસપા લેાચનલીલાલહરિ સુધારસ, સીંચ્ચે દાસ મુહાવેરી; દર્શનચક્ર જો દીએ સેવકને, તા જીનિશાન વજાવેરી પાસગાર્ આજ જન્મ સુકૃતાર્થ વાસર, જિણે તુમ ગુણગણ ગાવેરી; જ્ઞાનવિમલપ્રભુ પાસપસાયે, ત્રિભુવન ગુજસ જગાવેરી પાસગા
અથ શ્રીપાનાથજિન સ્તવન,
રાગ—તાટક છે.
જિનરાજ નમા જિનરાજ નમા, અનિશ પ્રભુભાવે ચિત્તરમા; દુ:ખદાહગરિતામય્યાત ગમા, ચઉગતિ ભવવનમાં જિમ ન લમા. ॥ જિન૦ | ૧ ||
પ્રભુ પાસજિનેસર વદ્યા રે, ભવસચિત દુરિત નિકા રે; પ્રભુ અનુભવજ્ઞાનનિણદા રે, સમતાનિતા વિ દા રે.
|| જિન૦ | ૨ ||
પ્રભુ મેં કાળ અનત ગમાયા રે, તુમ દિરસણ સાર ન પાયો રે; જો પાયા તા ન સહાયા રે, ત્રિકરણશુદ્ધે નવિ ધ્યાારે.
॥ જિન ॥ ૩ ॥ ભમાયા રે; ગમાયા રે. || જિન | ૪ || પરમાદે રે;
શુદ્ધ ધનપતિમુપ્રસાદે રે, લધું સમક્તિ ઢળ્યુ. પરમમિથ્યાત અનાદિરે, થયા સહજસ્વભાવ સવાદે રે.
|| જિન॰ | જ ||
સુઝને માહુમહીશે રમાડયા રે, ભવનામાંહિ વળી ગુરૂકુવે નમાવ્યા રે, ચુંહી અવતાર
જખ આપે આપ વિચાર્યું કે, તથ્ય નિશ્ચય એહિજ ધાર્યું રે; ઉપચાર ગુણે ન વિસા રે, જન્મ વિષયકષાય નિાયો છે.
॥ જિન॰ || ૬ || એ મહિમા સર્વે તુમારે રે, તુષ્ઠ મુરુ વચ્ચે અંતર વારી રે; ૧ દિવસ, ૨ પાર્શ્વનાથના પસાયે કરીને, ૩ મહરાજાએ.