________________
(૧૫) જિમ સફલ હોવે અવતારો રે, જ્ઞાનવિમલગુણ દિલધારો રે.
જિન | ૭ |
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન.
દશી આજની. શ્રીસુખસાગર પાસ, જેહના સુરનર દાસ, આજહ નેહે રે ગુણગેહી નયણે નિરખિયાજી. કઠિન કર્મજંજાલ, તેહ થયાં વિસરાલ, આજ મુલ્હા રે સવિ દુર્મતિ દુ:ખનાં વારણાછ. I ૨ | આજ સુકૃત સવિ સાજ, પામ્યો ભવજલપાજ; આજ તરીરે ભવદરિઓ ગેપદની પરેજી. + ૩ આ પાવન મન વચ કાય, સફલ જન્મત્રય થાય; આજહેફિલ રે સમસુરતરૂ મુજ ચિત્ત આંગણેજી / ૪ a અશ્વસેન૫ તાત, વામાદેવી માત; આજહ સેહેરે તનું નીલયણવિની પરેજી. ૧૫ ૫ / તું મણિધર જિનરાય, ફિણિધર લાંછિત પાય; આજહે પૂરે રે સનકામિત અતિ પદ્માવતીજ. i ૬ II જ્ઞાનવિમલગુણનુર, વાધ્યાં અતિમહમુર; આજ ધ્યાને રે બહુમાને શ્રીજિન ગાઇએ. + ૭ n
અથ શ્રી૧૩૫નાગર્ભિત પાર્શ્વનાથ જિન સ્તવન.
હાલ એકવીશાની. પ્રભુ પ્રકરે સુખદાયક પત્થરો, શામિ ગણરે પાલવિહાર પચાસર, કરસ્થારી ભાલે તિમ અજાહરા, જરાઉલોરે લવધિ અમીઝરે.
૧ ગોપદ એટલે ગાયને પગ પેસે તેટલા પ્રમાણુનું ખાબોચિયું, ( ૨ મનવાંછિત. ૩ લાઈએ ઈત્યપિ.