________________
(૧૪૭) માહરે તારો આશરે રે લેલ, સેવક કરી દિલમાં ધરે લેલ ારા મૂરતિ તાહરી દીઠડી રે લોલ, લાગે મુજ મન મીઠડી રે લોલ, હરખિત થઈ મારી આંખડી રે લોલ, પ્રહસમે જિમ 'કજ પાંખડીર
લેલ ફા ચરણ રહ્યા મેં તાહરા લેલ, કાજ સર્યો આજ માહરા લેલ; નેક નયણશું જોઇએરે લેલ, કઈ પાતિકડાં સવિ ધેરે લેલ મેં કીધી તુમ શું હનીરે લેલ, હવે પરવા નથી કેદનીરે લેલ; બહાગ્રહ્યાની લાજ છેરે લેલ, તું ભવજલતરવા પાછેરે લેલ પા તુજ લેકેરવાતડી રે લોલ, ભાગ્યથકી મુજને જડી રે લોલ; * ધન ધન માહરી જાતડી રે લેલ, લેખવું ધન દિન તે ઘડીરે લેલ મા વામાનંદન વંદનારે લેલ, તાહરી વયણ સુધારસર્ચરનારે લેલ; તાહરી આણું શિર ધરૂ રે લોલ, કાંઇ અવર ન દેવપણે કરૂં રે લોલ IIછા સંપૂરણ સુખ આપીયેરે લોલ, કાંઈથિરતા ભાવે થાપીરે લોલ; સુપ્રસન્ન મન હુવે હેજથીરે લોલ, કાંઈ જ્ઞાનવિમલગુણ તેજથીરે '
લેલ દા
અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, દીનાનાથક દયારસ વિસ્તયે રે II એ આંકણી , પંચ અગ્નિ ઝાલ પ્રબળ અનલથી બલતે ૨ઉરગ જેણે ઉદ્ધા રે
| દીનાનાથ૦ | ૧ આપનિગી કાથતપરમેષ્ટી, માત્ર પવિત્ર કર્ણ ધીરે |દીવ મારા દર્શન શાંતસુધારસશીતલ, પેખતથે સવિતાપ કયારે IT દીવ મારા પુરિસાદાણી પાસ કૃપાથી, સે ધરણે પદવી વયે રે II દીર જો.
ચરણધર્મ ધરિ વડતળે કાઉસગ્ગ,યણુએ પ્રબુધ્યાન ધરે દીપા ઘર ઘનાઘનગાજસાજસે, પવન પ્રચંડ રજે ગગને ભર્યરે દીવાદા નિજફણમડિત છત્ર પવિત્ર ધરે, કમઠ કુલઠને દુર કરે દીવા જ્ઞાનવિમલ લહે પરમપદે, સેહિસાહિબ મેં શરણ કરે દીવાડા
૧ કમલની પાંખડી. ૪ ચારિત્રધર્મ. ૫ વરસાદ
૨ સપ..
૩ તમારા નિયગિપુરૂષે.