________________
( ૧૧૬)
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન. ચપકવણું ચુદડી હે સાહિબા જઈ રહ્યા ગઢગિરનાર રે કેશરીયા નેમજી આવજે, મંદિર માહરે હે નેમજી આ૦ કેણે દીની કેણે મુલવી હો સાવ કેણે ખર દ્રવ્યરે કે કૃષ્ણ દીની વાસુદેવે મુલવી હે સા૦,નેમજીએ ખર દ્રવ્યરે કેવા શા નેમજી તેરણ આવીયા હો સાવ, પશુઓ કીધે પિકાર રે કેતુ રાજુલની સહિરોમાંહિ હે સારુ,અહો શ્રીરાજુલને કાળોભરતાકે માતા કાળા તે ભમર હાથિઆ હે સાડ, કાળા વરસે મેહ રે કે | પા કાળી કરતુરી કમકમે છે સા, કાળી કાજી રેખ રે કે || ૬ નેમજી તે સાલાને પુછીઓ સાકમાંડવે આવડે છે અરેરે કે : રાતે તે રાજુલબેની પરણશે હે સાહ, પ્રભાતે ગેરવ દેશે રે કેવળ ૮ "ભથયડે એ પરંતુ તે સારુ, સલવડે સંસાર રે કેટ લા. નેમજીને કહે કટારડા હે સારુ, કયા પશુઆ આતા બંધ કેવો૧૦ ખડખાએ પાણી પીઓ હે સાડ, જંગલ કરે તુમે વાસરે કે ના નેમજીએ રથ તિહાંથી ફેરવ્યો હો સાવ જઈરહ્યા ગઢગિરનારને કેળાના તાપે તેવેલુ તમતમે હે સા, રાજુલ વિલાપ કરતી જાયરે કેવા ૧૩ વળીવળી રાજુલબહતી હૈસા કોષાકાહનેમજી ભલભરતારકેar આ ભવ પરભવ આખડી હે સાવ આ ભવ એ ભરતાર કેવાયા રાઈ માસુરીયુ હે સારુ, તીહના સેરિમવાદ રે કેડ ૧દા જમા માસુ જમશુ છે સાડ, તીહમાં કીસે સત્કાર રે કેડ ધ૭ નેમજી તમા રાજુલમાં હે સાડ, સાબાસ ને શુરવીર રે કે ૧૮ * રાજુલ તમારા કાપડા હે સા, શિવા હિત મંગળવાર.૨ કે ૧લા' નથી પહેર્યા નથી પહેરશું છે સાવ ટાંક તે પાવાર રે કેડ રબા ડુંગર ઉપર ડુંગરીઓ હે સા, સોની વસે લખચારરે કે રા ઘડા નેમજીના બે રાખ્યા હે સાણ, ઘડા રાજુલના હારરે કે રરા ડુંગર ઉપર ડુંગરી હે સાડ, રગરેચ વસે લખચાર રે કે પારકા તે તેમના મૂલવ્યા હે સા, રંગ્યા રાજુલના ઘાટ છે કે રજા રાજુલ મુગતે પધારીયા હે સાહ, શાનવિમલ ગુણ ગાયેરે કે મારપાળ
૧ આ સ્તવનમાં કેટલાએક શબ્દો વિલક્ષણ છે. ૨ સખીઓ. -- ૩ ઘયંતર ઈત્યપિ. ૪ કાશોરબકોર. - ૫ પશુવાડે. પિ