________________
( 13 )
.
‘ કુબેર ' શાસનદેવ, વૈરાયા કરે સેવ; માસસ લેખણ કીધ, કાઉસ્સગ્ગ થયા સિદ્ધ જે જિનવરને આરાધે, જ્ઞાનવિમલ મુખ સાથે; એણીપરે દેવ વાંદીજે, માનવભવ ફળ લીજે
અથ શ્રીમુનિસુવ્રતજિન સ્તવન,
॥૧॥
મુનિસુવ્રતજિનવર વીશમા, 'ભશ્યમ'દર ગુણમણિમ'દિર; ભવિજન ચિત્ત વિસમ્યા, મુનિસુવ્રત જિનવર વીશમા જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કોઈ ઉપમા; શામલવરણ શરણ ત્રિહ જગને, એહું સુભગતા મનોરમા સુગરા કુમતિ સ’ગતિ કુગ્રહ બુદ્ધિ, જેણે તુમ્હપક વિનમ્યા; કાલ અનાદિ અનંત લગે તે, નરનિક્રમાંહિ ભમ્યા ॥મુનિગા તે ધન્ય તે કૃતપુણ્ય ભવિકજન, જસ ચિત્તે પ્રભૃગુણ રમ્યા; જ્ઞાનવિમલ ગુણ નવનિધિ સંપદા, જેણે દુશ્મન સર્વિદમ્યા ॥મુનિના૪
અથ શ્રીનમિનાથજિન સ્તવન.
રાગ—આજ સખી સખેસરો.—એ દેશી. મિએ શ્રીમનાથને જે શિવસુખદાતા, નેહ ધરીને મહિનો. જે ભવભયત્રાતા; વિજયભરના ખેડા વપ્રાના જાયા, નીલકમલદલલના, સુરનરપતિ ગાયે. મન માથું છે માહરૂ તુઝ મૂરતિ દેખી, સુંદરી એવી કા હિ તુઅ સરતી સરખી ઉપશમસના કુંડ છે નિરૂપમ તુઝ નયણાં, જગજનને હિતકારિયા જેહનાં છે યાં, વદનપ્રસન્નતા અતિઘણી નિર્મળતા રાજે, *નિત્યવિધિવનાં વયરક ભાજે
| ૪ |!
॥ ૫ ॥
૧ ભરૂચમ’દર.
ના રૂપાના સાગઠે સાં ખેલત ખાજી એ સગ જાણવેશ. વિરાધવાળા જીવાના.
૨ જિનપ્રતિમા. ૩ વેલાઉલરાગ એટલે સે
૪ સદા
૧૫
॥ ૨ ॥