SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) આજહેા એહુવા રે ગુણ વસીયા આવી તેહમાંથ જ્ઞાનવિમલ ગુણ નૂર, વાધે અતિમહપૂર; આજહેા પાવે રે મનવછિત પ્રભુના નામથીજી રઅથ શ્રીમલ્લિનાથજિન સ્તવન. રાગ-શત્રુજય ઋષભ સમેાસા.--એ દેશી. મૃગશિર સુદિ એકાદશી-દિન જાયા રે; ત્રિભુવન ભયા રે ઉઘાત, સેવે સુર માયા રે સુખીયા થાવર નારી, શુભ છાયા રે; પવન થયા અનુકૂળ, સુખાલા વાયા રે અનુક્રમે જોવન પોમીયા, સુણી આયારે; પૂરવના ષમિત્ર, કહી સમજાયા રે શુદિ એકાદશી દિન, વ્રત પાયા રે; તેણે દિન કેવળતાણ, લહે જિનરાયા રે જ્ઞાનવિમલ મહિમાથકી, મુજસ સવાયા રે મહિજિનેસર ધ્યાને, નવનિધિ પાયા રે ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૧ ॥ ॥ ૨ ॥ . ॥ ૩ ॥ ॥ ૪ ॥ : અથ શ્રીમલ્લિનાથજિન સ્તવન. રાગજાવઢ સમરા ઉદ્ધાર એ દેશી. શ્રીિિજનસાર, અડવીશ ગણ ગણધાર; સહસચાલીશ(૪૦૦૦૦) અણગાર, પચાવનસહસ્સ(૫૫૦૦૦) સાહુણી સાર ॥ ૧ ॥ એકલાખસહસ્સચારાશી(૧૮૪૦૦૦), શ્રાવક સક્તિવાસી; ત્રણલાખપાંસઠસહસ્સ(૩૬૫૦૦૦), શ્રાવિકા એહુ જગીશ ॥ ૨ ॥ પણવીશધનુ તનુમાન, અપરણ્યા વ્રત ધ્યાન; સહસ્યપચાવન(૫૫૦૦૦) પથરીસ, આયુ સકલ ધરીશ ॥ ૩ ॥ ૧ મહસૂર ઈત્યપિ. ૨ પાછળ ૧૧૧ ના પૃષ્ટમાં છાપેલ અરનાથનું સ્તવન અને આ શ્રીમલ્લિનાથના ત્રણ સ્તવન એ શ્રીજ્ઞાનવિમલસૂરિષ્કૃત મૌનૈકાદશી દેવવંદનમાંહેલા છે. ચારે સ્તવને ૩ જન્મ્યા. ૪ ગ ૫ વ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy