________________
(૧૭) "ભીમભદધિ તરવા કારણ, જિનપદ પ્રવહણ વારૂ. સાહિબ નિરખો આજ સેવક નેહ ધરીને, માનતે માને આજ મનમાં મહેર કરીને તે આકણું ૧ » અંચિરાકુખે જન્મ પ્રભુ આયા, તબ સવિ દુરિત સમાણા; ઘરેઘરે મગલમાલા પ્રગટી, દુ:ખદેહગ કુમલાણા સાહિબમાં રસ મૃગલછન મનહરણી મૂર્તિ, સૂરતિ સુંદર દીસે ચંદ્રચકારતણીપ નિરખી, તન મન હૈયડુ હસે સાહિબના ૩ 8 જેમ પારેવા પછી ઉપરે, કીધી કરૂણ સ્વામી તેમ જ સેવકને ભારે, તે સાચે અંતરયામી સહિબત્રા ૪ ૫ વિશ્વસેનતૃપનયણાદન, ચદનશીતલવાણી, શક્તિ તુમારી જગજનહારક, જાણી વિબુધવખાણું સાહિબા ૫ + બેધિબીજ તુમ પદકજ સેવા, આ એહિજ માગું; " પાનવિમલસૂરિ કહે છમ અહનિશ લળીલળી તુમપાય લાગું સાબાદો
અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન. રાગસીયાલ રસીયાને પ્યારે મેં નાયક છુંજી રાજી–એ દેશી. મૃગ બજા માંકા પિઉડાજી મેરાછા બુજી રાજિ જિનાજી છે માને સુધા યારો જિનજીની પાસે ઉભી અરજ કરૂંછું. માહરા પિઉડા મે રાજ બુજી રાજી. ' | ટેક I. કહેતી મહેદરી રાવણપ્રતીજિનપૂછજે તનમનતિશુંમેલin શાંતિજિણંદની જાઉં બલીહારિ, મેહનગારી મૂરતિ યારીમેરા નાટક કરૂ છું હીયે હરખ ધરૂછું, મતીના મંગલ ભરૂછું મેગા તાંત સમારી કરૂં મનહારી, જીણુવીણા વાઓ દિલધારી મેળાપણા જિન્મ જન્મના દુરિત હવું છું, ભવજલધિ હેલે તરે છું મેવાણી જ્ઞાનવિમલપ્રભુ આણધરું છું, શિવસુંદરી સહજે વરે ઈ મેવાદા
-
૧ ભયંકર સંસારસમુદ્ર. .
.
.