________________
( ૧૦૬)
તાહરા ચિત્તમાં દાસબુદ્ધિ સદા હું વધુ એવી વાત રે; પણ મુચિત્તમાં તુદ્ધિ જો નિત વસ તા શુિં” કીજીયે મેહસૂરે તાજ તું રકૃપાકુંભ રંગતદભ ભગવાન તુ. સકલવલેાકને સિદ્ધિદાતા; ત્રાણુ મુજપ્રાણ મુજશરણ આધારતું તું સખા માતને તાત ભ્રાતા તારી તમારામ અભિરામ અભિધાન તુજ સમરતાં જન્મના દુરિત જાવે; તુજવદન ચ’મા નિશદિન પેખતાં નયનચકાર આનદ પાવે "તાના શ્રીવિશ્વસેનકુળકમલદિનકર જિજ્ગ્યા મનવચ્ચે માતઅચિરા મલ્હાયા; શાંતિજિનરાજ શિરતાજ દાતારમાં અભયદાની શિરે જસગવાયા તાના લાજ જિનરાજ અમ દાસની તા શિરે અવસરે મેદશ્યું લાજ પાવે; પતિરાય કવિધીવિમલતણા સીસ ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે તાગા
અથ શ્રીશાંતિનાથનિ સ્તવન. દેશી—માતીડાની.
સા
સલસમીહિતમુતરૂકદા, શાંતિકરણ શ્રીશાંતિજિણ દા; સાહિબા જિનરાજ હમારા, માહના જિનરાજ હમારી, ત્રિશુદ્ધે ચરણ તુમ વિલગા, પલકમાત્ર નરહું હવે અલગા વિલગા તે અલગા કેમ જાશે, છડયે પણ તુમ્હે નવ છુટાશે ।।સાબા પ્રભુ તુને કાહરચુ નેહ ન યાવા, વીતરાગ કહી સવિ સમજાવા સારા બીજા અવર કહ્યે ઇમ સમજે, પણ ૪છેારૂ દીધાથી રીઝે "સા ખાળકના હાચું નિવ ચાલે, જે માગે તે માવિત્ર આલે સાગા ભગતિ ખેંચી મનમાં આણ્યા, સહજસ્વભાવણે મેં જાણ્યા સાગી માહુરે એહુ પ્રતિજ્ઞા સાચી, તુમઢની સેવા એક જાચી સા॥૪॥ ક્ખજે આવ્યા તા છુટીજે, જે મુહ માગે તેહિજ દીજે સા અભેદષણે જો મનમે મિલા, મથકીતા પ્રભુ નીકલો સાળાપા અક્ષયભાવનથી તુમ પાસ, આપી દાસની પૂરો આશ ॥સાગ જ્ઞાનવિમલ સમક્તિપ્રભુતા, દીધી સાહિમ એહવાઈ સા
અથ શ્રીશાંતિનાથજિન સ્તવન.
લાવા લાવાને રાજ, મુઘાં મૂલાં માતી—એ દેશી. રાંતિજિનેશ્વર સાહિમ મ્હારો, મિલીએ જગના તારૂ,
૧ માઉંચારી ઇપિ. ૨ દયાના ઘડા, ૩ નિષ્કપટી. ૪ ખાળક,