________________
(૧૦૮). ' અથ શ્રી શાંતિનાથજિન સ્તવન
રાગ–હાને નાહ એ દેશી. શાંતિકરણ જિનશાંતિ, સુખદાઈ દીદાર . એ પ્રભુ માહરેરે છે. કરૂણાવત કૃપાળ છેરે, જગજનને હિતકાર છે એ પ્રભુ માહરેરે છે ભાવ શાંતિ ગુણ તાહરે, અધ્યાતમ અનુભાવિ છે એ પ્રભુઃ | ગથકી પણ લેકને રે, સાત ઇતિ સમાવિ # એ પ્રભુત્વારા ચંડ સભાવ ન તાહરે રે, વીર ધીર વ્રત તુહ છે એ પ્રભુત્ર | કમિલકર્મરિપુ કાઠીયારે શાંતિ હેતુ માની તુઝ છે એ પ્રભુત્ર પર વિશ્વસેનાપતિકુલે રે, ભાસન ભાનુ સમાન છે એ પ્રભુ,
અચિરાનંદન ગુણનિલ રે, ચાલીશધનુ તનુ માન છે એ પ્રભુ ઢા મૃગલંછન કચનવાને રે, જ્ઞાનવિમલ ગુણસિંધુ ! એ પ્રભુત્ર | જગચૂડામણિ જગધણી રે, જગુરૂ જગને બધુ છે એ પ્રભુત્રાપા
અથ શ્રીકુંથુનાથજિન સ્તવન.
રાગ–બહેની દેશી. કહો શુજિકુંદ દયા કરી, છહો દાતણ અરદાસ;
હે સુણી સુપ્રસન્ન હેજથી, હે વિગતે વચનવિલાસ in કપાનિધિ સાહિબ કંથનિણંદ, હે તું શમસુરતરૂકંદ.
# પાત્ર આંકણું૦ || છ સુરતણું કુલે ઉપજે, છહે છતે દુશ્મનવર્ગ; હે તેહમાં અચરિજ કે નહિ, છહ પામ્યા જે અપવર્ગ ક્વારા હે શ્રીનંદનપણે રૂપને, જીહે પાર ન પામે કેય; હે ઈશ્વર સવિ સેવા કરે, છહ એહિજ અચરિજ જેય Iકારા
હે સંગ કરે સવિ ભાવને, છહે તે હે તુ વિસ્તૃગ - ( ૧ સૂર્ય. ૨ સુરરાજ એવું કુંથુનાથભગવાનના પિતાનું નામ છે
અને પક્ષે (દેવ) અને માતાનું શ્રીદેવી નામ હતું. ૩ શ્રીનંદન (શ્રીદેવીના પુત્ર) પક્ષે શ્રીનંદન ( કામદેવ). ૪ લૈકિક પ્રસિદ્ધઈશ્વરે (મહાદેવે) કામદેવને વિનાશ કર્યો એહવી કહેવત છે પણ અહિતે કુંથુ. નાથભગવાન શ્રીપુત્ર (શ્રીદેવી પુત્ર) પક્ષે (કામદેવ) છતાં ઈશ્વર (ધનાઢો અથવા મહર્દિક દે) આવી આવીને સેવા કરે છે એ આશ્ચર્ય છે.