________________
(૧૪) ત્રિભુવનમાહે જાગતેરે લાલ, તુઝ પરતે અતિપૂર જિમ સૂરરે ધન્યદિવસ મુજ આજનેરે લાલ, દીઠે તુજ મુખનો ભરપૂરે શાંવાળા તુજસાથે મુજ પ્રીતડી રે લાલ, જિમ ચકવા દિનસૂર ઘને મેર તુજ દીઠે નાઠા સવેરે લાલ, પાપડલના પૂર દિન ચાર રે શાશા તુજચરણે લળીલળીનમુંરે લાલ, તારી લગડીઅરિહંત અતિ પ્યારીરે સુરતરૂસુરમણ સુરગવીરેલાલતેહથી અધિકતુજસેવ અતિસારીરાશા ધીરવિમલપડિતતણેરે લાલ, નવિમલ કહે શિષ્ય કરજેડીરે શાંતિજિનેસર સેવતાં રે લાલ દિનદિન અધિક જગીસ સુખકેડીરે શાં
અથ શ્રી શાંતિનાથજિન સ્તવન. ભક્તિ કરે સ્થિર હે હે હેઈ, પ્રભુની | આંચલીત છે , ચુન ચુન કલિયા મેં માલ બનાઉ, માલે બહુ ગુણ હોઇ;
હેઈ હાઈ હેઇ રે મેં પ્રભુની ૧ / પ્રભુ શું ત્રિકરણ પેગ નમાઉ, એ મેગે પાતિક બેઈ;
બેઈ બેઈ ખેઇ રે મેં પ્રભુની | ૨ | શાંતિજિનેસર પૂજા રચાઉ, પૂજાયે પાતિક છે,
છે દેઈ ધરે મેં પ્રભુની . ૩ પ્રભુ શું તારે વારે મેલાઉ, તારક અવર ન કેઈ; .
કઈ કઈ કેઈરે મેં પ્રભુની | ૪ | ગુણરાગે કરી ગુણ ગુણ ગાઉં, એ ગુણ પાર ન હેઈ;
હે હે હેઇ રે મેં પ્રભુની | ૫ | ગુણ મેતી અનુભવગુણશું તે, મેં હાર બનાઉ પિઈ
પિઇ પઇ પિંઈ રે મેં પ્રભુની I ૬ છે. એ વિણ કષ્ટક્રિયા સવિ નીરસ, રસ વિષ્ણુ નીર વલેઈ;
લઈ લઇ લેઈ રે પ્રભુની | ૭ | અચિરામાત મહાર જિનેસર, જિન સેવ ભવિ લેઈ;
લેઈ લેઇ લેઈ રે મેં પ્રભુની | ૮ | જ્ઞાનવિમલગુણ સદા જે, ને નયણ માહે જઈ;
જોઈ જોઈ જોઈ રે મેં પ્રભુની I ૯ો.