SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ જો ત્યાગ ગમે, તે સંસારમાં ન રમે, જે સંસારમાં રમે તે ભવાટવીમાં ભમે ૩૧. છત ધર્મની દીક્ષા એ સાચી જ છે શિક્ષા અને આત્માની પરીક્ષા. ૩૨. જે હૃદયમાં ધર્મ ભાવ વહે, તે કર્મ દહે, અને જે પરીવાહ સહે, તે શિવ સુખ લહે. ૩૩. - નિર્મલ જીન વચનને સુબેલું બની અમલ કરનાર મહાનુભાવો આત્મકમલને વિકસાવે છે કે સંસાર વમલને ફગાવે છે. ૩૪. હરામી કામી માનવ આમતત્ત્વ શ્રદ્ધાને વામી બની ચિર કાલ પર્યત જગની ગુલામી સ્વીકારે છે. ૩૫ જનતત્વ જે આત્મામાં સ્પર્શે તે અમંદ આનંદામૃતના મેહલા વર્ષે. અને સદૈવ અન્તરઆત્મા હ. ૩૬ કર્મ તત્ત્વને નાતે ભૂરી ખવડાવે છે લાત અને જેથી ભવો ભવ થાય છે અધઃ પાત. ૩૭ મનવૃત્તિઓ કર સમતેલ, તત્ત્વનયન બિલ, જીનનામ મુખથી બેલ, તે ટળશે જગ હિંડોળે ઝાકમ ઝેલ, અને આત્મ બગીચા દેખાશે તર બેલ. ૩૮ ધર્મનું શર અનેખુ નર પેદા કરી ભાવ પૂરને વધારે છે. ૩૯ પુણ્ય રાજાની જહાં જાહેર ત્યાં સદેવ લીલા લહેર. ૪૦ મહાનુ ભાવ વાંચક વૃંદ સિંહાવકનના છેક છેલ્લે પ્રાસ રમુજ આલેખી અને વિરમું ત્યારે પહેલાં જશુવવું તક પર માનું છું કે આપણે ચરિત્ર નેતાના જીવન વૃત્તને પૂર્ણ રીત્યા આલેખ્યું. અને તેમાં રહેલ સુગુણ કુસુમની સ્મૃતિઓ, તેની સૌરભ વાનાઓ, ચિરકાલપર્યત હદયપટ પર સ્થપાઈ રહેશે,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy