________________
2)
પ્રકરણ ૩ જુ.
આ
*છ૮
વ દિશાના ગર્ભમાં ચાંદલે અવતરતાં પૃથ્વી શવ્યાને આછી આછી વિશદ કિરણની પ્રભાઠારા ઉજજવલ બનાવે છે મલયાચલની ભૂમિના ગર્ભમાં આરોહીત થયેલ ચંદનને વૃક્ષસમૂહ પિતાની સુવાસને ચોમેર
ફેલાવે છે. નવીન મેઘના ગર્ભમાં પ્રચ્છન્ન જળ, અનેક કૃલીવલેને સુકાલની સૂચના કરી આનંદનું આસ્પદ બને છે. તેવી રીતે કઈ પુણ્યવંત છવ સોહાગણ માવડીની કુક્ષિમાં સ્વર્ગથી અવતરે છે. ત્યારે તે માતાને મને રથ, દેહદે કેાઈ અનુપમજ ઉદભવે છે. પુત્રના લક્ષણ પારણામાં જણાય છે તેમ ભાગ્યવંત જ્યારથી ગર્ભમાં અવતરે છે, ત્યારથી જ તેની પ્રભાવકતાની આગાહી તેના કુટુંબ વર્ગમાં થતી