SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ , છે છે પ્રકરણ ૧૬ મું. તે અંબાલા ચાતુર્માસ ચરિત્રનેતાની ખ્યાતિ કીતિ અને પ્રતિષ્ટા આખાયે પંજાબમાં અજબ જામી. અપ્રતિમ પુણ્ય પ્રકૃતિ પૂજ્ય ચરિત્રનેતાની * * વાણીએ પંજાબીઓના સઘનપાપપુજને વેરાન સેરાન કર્યા. જ્યાં જ્યાં જેનેની વસ્તી હતી ત્યાં ત્યાં સઘળે સ્થળે વિચર્યા. અનેકધા ઉપકારે કર્યા. જેઓના હૃદયમાં કેવળ ઉપકારની જ ભાવના હરપળે રમી રહી હોય તે મહાત્માની કોઈપણ ધારણા પાર ન પડે એમ બનતું જ નથી. દરેક સ્થળોના વિહારમાં ધર્મ વિમુખીઓ ધર્મ સમ્મુખ બન્યા. હૃદયની વિશુદ્ધતા અને શાસ્ત્રની વિદત્તા એ ઉભયથી સંમિશ્રિત થયેલી વાણીસારણી જનતાને મુગ્ધ બનાવે એ તદન સ્વભાવિક છે. જ્યાં
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy