SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ 1 વિલકરીટ ન સૂરિજી ( આત્મારામજી ) મહારાજ તેને અવતાર મહા પુરૂષ જન્મ્યા. ભિક્ષાચ અન્યા. હારે। સ્ત્રી પુરૂષોને વીતરાગ પ્રણીત માના અભિત ભક્ત બનાયા, અનેકાની હૃદય ભૂમિકામાં ધર્મનાં ખીજ વાવ્યાં. એ મહાપુરૂષે દેશના જળથી તે ધર્મ વનરાજીને ઘણીજ નવપલ્લવિત બનાવી. પુણ્યનિધાન અસાધારણ તેજસ્વી પ્રાતઃ સ્મરણીય આચાર્ય દેવ કમળસૂરિજી મહારાજનું ચાતુર્માસ ગ્વાલીઅર સ્ટેટના લશ્કર ગામમાં હતું. પંજાબના આગેવાના આચાર્ય દેવેશના દર્શનાથે અને ત્યાંની વનરાજને નવપલ્લવિત બનાવવા વિનંતિ માટે આવી પહોંચ્યા. આ વખતે આચાર્યશ્રીનું શારીરિક સ્વાસ્થ્ય અનુકુલ થઈ ગયું હતું. મેધની રાહ જોતાં મયૂરા મેત્ર ધારા વતાં કલેાલ કરતાં ગુલ્તાન અને છે. ભૂખ્યાને મનાભિલષિત ખારાક મલતાં કૃશતા ત્યાગી પુષ્ટાંગ અને છે. હંમેશના તૃષાતુર ચાતક પક્ષીએ જલવૃષ્ટિથી સાષ પામે છે, તેમ આપશ્રીના દર્શનથી હમાને ઘણાજ આનંદ થયા છે, નમ્રતાથી અને વિનય ભરેલી વાણીથી ગુરૂદેવને વિનવતાપ જાખી વર્ગ કહેવાને પ્રેરાયા. હૈ જનતારક કૃપાલુ દયાસિંધા, આપ પંજાબ દેશની પરિસ્થિતિના પૂાંશે જ્ઞાતા છે. પંજાબમાં ધર્માંના અનેક પંથા, મા અને માગે જળ વેગે સત્તા જમાવી રહ્યા છે મિથ્યાત્વની વેલા ખૂબજ ઝેર પ્રસારે છે. ધણાઓને મૂર્છાગત અનાવ્યા છે. કેટલાક અદગ્ધા તેમાં ઝ ંપલાવવા તૈયાર થયા છે. પંજાબ આપનુ ક્ષેત્ર છે. આપ જેવા કૃપાનિધાન હાવા છતાં પ`જાખની આ દુઃખદ દશા શી રીતે સહન થાય? આપના દિવ્ય દર્શનને, આત્મ તત્વ દ કે વ્યાખ્યાન પ્રવાહાને અને આપના પરિવારમાં નવા બનેલ વિદ્વાન, અને બુદ્ધિનિધાન ત્યાગ પ્રતિભૂતિના મુનિ મંડળના પિય માટે અહર્નિશ પ ંજાબ ઝ ંખે છે, આપ પુજાઅની નજીકમાં છે. વળી આપશ્રી પ્રતિનિ વૃદ્ધ બનતા જાએ છે. એટલે હમારી વિનંતિને માન આપી જય એલાવી હમારી આશાને સફળ કરો. પૂજ્ય આચાર્ય દેવેશે જવામ વાળતા જણાવ્યું કે મહાનુભાવા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy