________________
સફર સંસ્કૃતની
અનંત આકાશને આંબવા ાથતી, પવો લહેરાતી ઘજાઓ !
અર્જુના નાદને પેટાવતા અદ્ભુત શિખો ! અલકાપુરીને પણ શસ્ત્રાવે તેવી દેશસોની નગરી ! શત્રુંજય ઉપર શોભતા આ પરિસરો જોયા પછી ક્યો સશક્ત માણસ નીચે બેઠો રહે ?
‘જ્ય આદિનાથ’ના નાદ સાથે દરેક માણસ યાત્રા કરવા માટે લાલાયિત થયા વિના રહેતો નથી. હા ! નીચે રહેલા માણસને દાદા સાથે ભેટો કરાવનાર એક મહત્ત્વપૂર્ણ પરિબળ હોય તો તે છે સોપાન ! સંસ્કૃતની ઉદાત્તતા, ઉપયોગિતા અને ઉચ્ચતા જાણ્યા પછી દરેક વ્યક્તિ સંસ્કૃતાષાને માણવા અને સમજવા ઉત્સુક થાય જ છે. પણ, જરૂર છે સોપાનની !
જાણવા
સમા જૈન શાસન સાક્ષ
=
સંસ્કૃતના શિખરોને આંબવા માટે અતિઉપયોગી એવા ભુવનભાનુ સંસ્કૃત શ્રેણિના પાંચ સોપાન રજૂ થતાં અત્યંત આનંદ અનુાવું છું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ શ્રીસિદ્ધહેTM શબ્દાનુશાસન રચી વિશ્વને એક અદ્ભુત હોટલું ધર્યું. એ વ્યાકરણ તેની અજ્ઞાપ ઊંડાઈથી પ્રયોગોની વ્યાપકતાથી
અર્થની ગંભીરતાથી
યથાર્થતાના રત્નોથી
મહાસાગરો પણ શાવે તેવું છે. એટલે જ વર્તમાનકાલીન સધ્યા ક્ષયોપશનવાળા જીવો સાટે તેમાં સીધો પ્રવેશ દુષ્કર બન્યો છે. તેથી જ તેના વિકલ્પ સ્વરૂપે સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસ માટે જૈન શાસનમાં અન્ય-અન્ય પાઠયપુસ્તકો ઉપલબ્ધ થાય છે. છતાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા, તેમને પડતી ઝુશ્કેલીઓ જોઈ એક ઈચ્છા ઉત્પા થઈ કે સંસ્કૃતનું સમૃદ્ધ, સંપૂર્ણ અને સરળ એવું પાઠ્યપુસ્તક તૈયાર થાય તો સારુ.