SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શાલિભદ્ર ધન્યને નિંદતા નથી અને ધનાજી શાલિભદ્રને નિંદતા નથી. દાનવો બબડાટ કરે છે અને દેવો હસે છે. ભગવાન શાલિભદ્રને પ્રશંસે છે. કયવન્નાજી ભગવાનને પૂજે છે અને નમે છે. દાનવો દેવોને છેતરે છે પણ માનવો છેતરતાં નથી. તમે દયાની પ્રરૂપણા કરો છો પણ દયાને આચરતા નથી. ભગવાન દયાને આચરે છે પછી પ્રરૂપણા કરે છે. 8. તેઓ તે બેને લઈ જાય છે. છે. ક્યારેય પણ હું અપ્રિય આચરતો નથી, સર્જતો નથી, બોલતો નથી. (3) સંધિ કરો :1. રાત્રે + સત્ર 3. સિદ્ધ + ઔષધિઃ 5. ધન + શોધઃ 2. મારેTધની+ 4. નિન + રૂશ્ચતઃ (4) ખરા ખોટાની નિશાની કરો :- (A- વિભક્તિ ખોટી હોય તો સુધારો.) 1. માં – ઋથયામિ | 3. યાવન્તિ તે યતય: | 2. મીરાનેછતિ શ્રમ: . ન (B – સંધિ ખોટી હોય તો સુધારો.) 1. નિન + શ = વિનાશઃ 3. વને + અપિ = વન 2. નિન + માણી = નિની યાશા (5) ખાલી જગ્યા પૂરો – (મમ્મદ્ / પુષ્પદ્ / તદ્ ના રૂપોથી)+ ગુજરાતી કરો :1. ... દુહન્તિ 3. ... ૩ત્પતથ: 5. .... આસ્થત: [2. ... થાવથ 4. ... લાવ્યાવ: (6) રૂપ પૂરા કરો : .......... વર્ષા: | 2. ......... વર્ષત: ..... | ૩૫ 4. પોપયામિ મુરી .. . . પોષત્તિ * ખાસ નિયમનું + રૂપનું પુનરાવર્તન રોજ કરશો ! જ સરલ સંસ્કૃતભ-૧ ૩૬ ૪૪૪૪૪૪ પાઠ-૮ હજી
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy