________________
પાઠ - ૩ર
21412 - [Part - VI]
અવ્યયીભાવાદિ સમાસ (1) અવ્યયીભાવ સમાસ :
પૂર્વપદમાં ઉપસર્ગ કે અવ્યય હોય અને ઉત્તરપદમાં કોઈ નામ હોય ત્યારે આ સમાસ થાય. આ સમાસમાં અવ્યયની જેમ વિભક્તિનો લોપ થાય છે એટલે “ધદરિ આનું બધી વિભક્તિમાં “ધદરિ' જ રહે. આ કારાન્ત નામનું પાંચમી વિભક્તિના અર્થ સિવાય નપું. એકવચનનું રૂપ
થાય. ક્યારેક પંચમી, તૃતીયા અથવા સપ્તમી પણ લાગે છે. = અંત્ય દીર્ધસ્વર હૃસ્વ થાય. ૫, છે નો રું અને મો, ગૌ નો ઝ થાય. ૨ અંત્ય “ નો લોપ થાય પરતુ ઉત્તરપદ નપું. હોય તો વિકલ્પ લોપાય.
અન્ય અને મન નો ગમ કરવો. જુદા-જુદા અર્થમાં અવ્યયી ભાવ :
સપ્તમી વિભક્તિનો અર્થ - કૃષ્ણ = ધમ્ અર્થ – ઘડામાં. (૨) સામીપ્યનો અર્થ :- ન: પન્ = ૩પ૬ અર્થ :- નદીની પાસે. (૩) સમૃદ્ધિ અર્થમાં -મદ્રાળ સમૃદ્ધિ: = સુદ્રમ્ અર્થ :- મદ્ર દેશની સમૃદ્ધિ.
ખરાબ સ્થિતિનો અર્થ :-વિતા ઋદ્ધિ = વૃદ્ધિ
યવનાનાં વૃદ્ધિ = કુર્યવનમ્ અર્થ :- મુસલમાનોની પડતી (૫) અભાવનો અર્થ :- વૃક્ષામમાવ: = નિવૃક્ષમ્ અર્થ :- વૃક્ષ રહિત
અતિશય કે પસાર થઈ ગયાનો અર્થ :- યૌવનસ્પત્યિયઃ = તિયૌવનમ્ અર્થ :- યૌવનને ઓળંગી ગયેલ. અયોગ્ય કાલનો અર્થ - નિદ્રા સમ્રતિ યુજેતે = અતિનિદ્રમ્
અર્થ - વર્તમાનમાં ઊંઘ યોગ્ય નથી. (૮) પછીનો અર્થ :- સાધુ શ્વાન્ = અનુસાધુ અર્થ :- સાધુની પછી.
યોગ્યતાનો અર્થ ગુનાના યોગ્ય = અનુ મુખમ્ અર્થ - ગુણોને યોગ્ય. (૧૦) અનુક્રમનો અર્થ:- માનુપૂર્વેખ = અનુક્રમ
અર્થ - ક્રમને અનુસરીને સરલ સંસ્કૃતમ આરપીજીઆઇ પાઠ-૨,
(૪).