SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજવળતા એ સાધારણ ધર્મ. (1) ઉપમાન પૂર્વપદ કર્મધારય તત્પુરુષ સમાસ : પૂર્વપદમાં ઉપમાનનો ઉત્તરપદમાં સાધારણ ધર્મ દર્શક પદ સાથે આ સમાસ થાય છે. દા.ત. ધન: ફ્ળ શ્યામ: ઘનશ્યામઃ અર્થ:-વાદળ જેવા કાળા, કૃષ્ણ. (૨) વિદ્યુત્ (ઉપમાન) વ ચપત: (સાધારણ ધર્મ) विद्युच्चपलः વિજળી જેવો ચપળ. (2) ઉપમાન ઉત્તરપદ કર્મધારય તત્પુરુષ સમાસ : પૂર્વપદમાં ઉપમેય હોય અને ઉત્તરપદમાં ઉપમાન હોય અને સાધા૨ણ ધર્મનો ઉલ્લેખ ન હોય તો આ સમાસ થાય. દા.ત. પુરુષવ્યાઘ્રઃ = પુરુષ (ઉપમેય), વ્યાઘ્ર (ઉપમાન) આ સમાસના બે રીતે વિગ્રહ થાય ઃ = = (૧) પુરુષ: વ્યાઘ્ર: વ = પુરુષ વાઘ જેવો છે. આ વિગ્રહ કરો તો સમાસ ઉપમા અલંકાર કહેવાય. અને ઈત્યાદિ સમાસ સમજી લેવા. = (૨) પુરુષ: વ વ્યાઘ્રઃ = પુરુષ જ વાઘ છે. તો રૂપક અલંકાર કહેવાય. આ રીતે (૧) મુત્તું ચન્દ્રઃ વ = મોઢું ચન્દ્ર જેવું = મુલવન્દ્રઃ = (૨) મુહૂં વ ચન્દ્રઃ = મોઢું જ ચન્દ્ર = મુલવન્દ્રઃ Note :- પહેલા બે સમાસમાં વિશેષતા પહેલા સમાસમાં સાધારણ ધર્મનો ખાસ ઉલ્લેખ છે. બીજામાં ઉલ્લેખ નથી. જો સાધારણ ધર્મનો ઉલ્લેખ હોય તો તેની સાથે પ્રથમ સમાસ જ થાય દા.ત. ઘન: ફ્ળ શ્યામ: ભૃષ્ણ: અહીં ઘનશ્યામ: ભૃષ્ણઃ એમ થાય પરન્તુ ભૃષ્ણધનઃ એમ બીજો સમાસ ન થાય. (3) વિશેષણ પૂર્વપદ કર્મધા૨ય તત્પુરુષ સમાસ : વિશેષણ પૂર્વપદનો ઉત્તરપદમાં વિશેષ્ય સાથે આ સમાસ થાય. દા.ત. નીલં ચ તદ્ ઉત્પલ == નીતોત્વતમ્ । અર્થ :– લીલું કમળ महती च सा सती च = महासती । ગમ્ભીરખ્વાસૌ નાશ્વ - ગમ્ભીરનાવઃ અર્થ ઃ- ગંભીર અવાજ ત્રણેય લિંગમાં તદ્ ના રૂપોથી વિગ્રહ થાય છે. માત્ર પું. એકવચનમાં અૌ થી વિગ્રહ થાય છે. દા.ત. ભાવ તે અમરાવ-મામા: । અર્થ :- ભક્ત દેવો જી.જી સરલ સંસ્કૃતમ્-૧ ૨.૪૪૯૩૩)જી TEST પાઠ-૨૯ ૪૨
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy