________________
ઉજજવળતા એ સાધારણ ધર્મ.
(1) ઉપમાન પૂર્વપદ કર્મધારય તત્પુરુષ સમાસ :
પૂર્વપદમાં ઉપમાનનો ઉત્તરપદમાં સાધારણ ધર્મ દર્શક પદ સાથે આ સમાસ
થાય છે.
દા.ત. ધન: ફ્ળ શ્યામ:
ઘનશ્યામઃ અર્થ:-વાદળ જેવા કાળા, કૃષ્ણ. (૨) વિદ્યુત્ (ઉપમાન) વ ચપત: (સાધારણ ધર્મ)
विद्युच्चपलः
વિજળી જેવો ચપળ.
(2) ઉપમાન ઉત્તરપદ કર્મધારય તત્પુરુષ સમાસ :
પૂર્વપદમાં ઉપમેય હોય અને ઉત્તરપદમાં ઉપમાન હોય અને સાધા૨ણ ધર્મનો ઉલ્લેખ ન હોય તો આ સમાસ થાય.
દા.ત. પુરુષવ્યાઘ્રઃ = પુરુષ (ઉપમેય), વ્યાઘ્ર (ઉપમાન) આ સમાસના બે રીતે વિગ્રહ થાય ઃ
=
=
(૧) પુરુષ: વ્યાઘ્ર: વ = પુરુષ વાઘ જેવો છે.
આ વિગ્રહ કરો તો સમાસ ઉપમા અલંકાર કહેવાય. અને
ઈત્યાદિ સમાસ સમજી લેવા.
=
(૨) પુરુષ: વ વ્યાઘ્રઃ = પુરુષ જ વાઘ છે. તો રૂપક અલંકાર કહેવાય. આ રીતે (૧) મુત્તું ચન્દ્રઃ વ = મોઢું ચન્દ્ર જેવું = મુલવન્દ્રઃ
=
(૨) મુહૂં વ ચન્દ્રઃ = મોઢું જ ચન્દ્ર = મુલવન્દ્રઃ
Note :- પહેલા બે સમાસમાં વિશેષતા
પહેલા સમાસમાં સાધારણ ધર્મનો ખાસ ઉલ્લેખ છે. બીજામાં ઉલ્લેખ નથી. જો સાધારણ ધર્મનો ઉલ્લેખ હોય તો તેની સાથે પ્રથમ સમાસ જ થાય દા.ત. ઘન: ફ્ળ શ્યામ: ભૃષ્ણ: અહીં ઘનશ્યામ: ભૃષ્ણઃ એમ થાય પરન્તુ ભૃષ્ણધનઃ એમ બીજો સમાસ ન થાય.
(3) વિશેષણ પૂર્વપદ કર્મધા૨ય તત્પુરુષ સમાસ :
વિશેષણ પૂર્વપદનો ઉત્તરપદમાં વિશેષ્ય સાથે આ સમાસ થાય. દા.ત. નીલં ચ તદ્ ઉત્પલ == નીતોત્વતમ્ । અર્થ :– લીલું કમળ महती च सा सती च = महासती ।
ગમ્ભીરખ્વાસૌ નાશ્વ - ગમ્ભીરનાવઃ અર્થ ઃ- ગંભીર અવાજ
ત્રણેય લિંગમાં તદ્ ના રૂપોથી વિગ્રહ થાય છે. માત્ર પું. એકવચનમાં અૌ થી વિગ્રહ થાય છે.
દા.ત. ભાવ તે અમરાવ-મામા: । અર્થ :- ભક્ત દેવો જી.જી સરલ સંસ્કૃતમ્-૧ ૨.૪૪૯૩૩)જી
TEST પાઠ-૨૯ ૪૨