SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 5. भवद्भयां किं सरिद्गम्येत ? तत्र शीतलो मरुद्विद्यते । 6. પિરેવ વિતતે હુમાન : | परोपकाराय सता विभूतयः । यदि भवानलीकं वदेत्तर्हि भवति कस्याऽपि विश्वासो न ત્િ | भवानागच्छतु, आसनेऽस्मिन्नुपविशतु । ગુજરાતીનું સંસ્કૃત કરો :મોટા માણસો ક્યારેય પણ જુઠું બોલતા નથી. નદીની માછલીની દુનિયા નદીમાં જ હોય છે. પવન દ્વારા આ બે માળાઓ લઈ જવાય છે. વાણિયાઓ રાજાને ધન આપે છે અને વેપાર માટે અનુજ્ઞા માંગે છે. મહાવીર ભગવાનની વાણીમાં તેજ છે. તેનાથી પાપીઓના પાપ પણ નાશ પામે છે. 6. આ જગતમાં આદિનાથ ભગવાન બધા રાજાઓમાં શ્રેષ્ઠ છે. આકાશમાં મોટા-મોટા વાદળો ગર્જે છે. જેમ રાજાઓનું તેજ સૈન્ય છે, વાણિયાઓનું તેજ પૈસો છે તેમ સજજનોનું તેજ અહિંસા છે. પવનથી નદી ખળભળે છે. (3) શબ્દ મંદિર : - 6 9. ૨ - ૨ ૫ - ૬ સરલ સંસ્કૃતમ-૧ ૧૩૦)જ88888પાઠ-૧૯૭૪
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy