SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ - ૧૬ કર્મણિ નિયમો [Part - II] હ્યસ્તન ભૂતકાળ + ભાવે પયોગ દ્વિકર્મક - જે ધાતુના બે કર્મ હોય તે દ્વિકર્મક કહેવાય છે. ક્રિયાપદને કોને અને શું એ બે પ્રશ્ન પૂછવાથી જવાબ જુદા જુદા આવે તો એ ક્રિયાપદ દ્વિકર્મક કહેવાય. અને તેમાં કોને પૂછવાથી જે જવાબ મળે તે ગૌણકર્મ કહેવાય. શું પૂછવાથી જે જવાબ મળે તે મુખ્યકર્મ કહેવાય. દા.ત. સાધુ: નૃપ થઈ થતિ = સાધુ રાજાને કથા કહે છે. અહીં ‘થતિ” ક્રિયાપદ છે. નૃપ તથા ઋથા બે કર્મ છે. પ્રશ્ન (૧) શું કહે છે? જ. = કથાને કહે છે. . થી = મુખ્યકર્મ પ્રશ્ન (૨) કોને કહે છે ? જ. = રાજાને કહે છે. .. નૃપ = ગૌણકર્મ. સાધુના નૃ: થ થ્થતે આ રીતે કર્મણિ પ્રયોગ થાય. તે માટેના થોડાં નિયમો છે : - (૧) ની, હૃ, ઋષ, વ૬ આ તથા બીજા આવા દ્વિકર્મક ધાતુઓના કર્મણિ વાક્ય પ્રયોગમાં મુખ્યકર્મને પથમા અને ગૌણકર્મને દ્વિતીયા' વિભક્તિ લાગે છે. દા.ત. ના પ્રાસં નતિ + કર્તરિ પ્રયોગના પ્રા નીયતે ૯ કર્મણિ પ્રયોગ. અહીં ના મુખ્યકર્મ હોવાથી પ્રથમ વિભક્તિમાં આવે. > ૩૬, યા, પ, ટુ, ફુધ, પ્રચ્છ, વિ, વ્ર, શાસ, નિ, મથુ, મુળુ. - આ ધાતુઓના તેમજ તેવા બીજા દ્વિકર્મક ધાતુઓના વાક્ય પ્રયોગમાં આવેલા બે કર્મોમાં ગૌણ કર્મ કર્મણિ પ્રયોગમાં પ્રથમામાં આવે છે. દા.ત. ૩૬ પેન છેઃ કુદ્યતે | કિર્તરિ વાક્ય :- : જેનું ટુર રોધિ * યોર્ક યવન નિ: ઓવન યોગ્ય છે * નિ - નિ નીયતે કેવદ્રત્ત: | ૧૩ કર્મણિ પ્રયોગમાં “અન્ ધાતુનો “પૂ આદેશ થાય છે. દા.ત. કમૂયતે | ઝૂ' ધાતુનો 'વ' આદેશ થાય છે. દા.ત. ૩ષ્યતે | ધર્' ધાતુનો ‘મદ્ આદેશ થાય છે. દા.ત. -અદ્યતે | -શી' ધાતુનો “શ” આદેશ થાય છે. દા.ત. શતે | જજ સરલ સંસ્કૃત-૧ ૧૦૦) ૪૪૪૪પાઠ-૧૬૪
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy