________________
પાઠ - ૧૫
કર્મણિ પ્રયોગ મિત્રો! આપણે પહેલા વાત કરી ગયા તે મુજબ સંસ્કૃતમાં ત્રણ પ્રયોગ છે. ૧) કર્તરિ પ્રયોગ ૨) કર્મણિ પ્રયોગ ૩) ભાવે પ્રયોગ.
કર્તિરિ પ્રયોગ થોડો જોઈ ગયાં. આ પાઠમા કર્મણિ પ્રયોગ જોઈશું. - કર્તરિ પ્રયોગ કરતાં કર્મણિ પ્રયોગ બહુ સરળ છે જુઓ :કર્તરિ પ્રયોગ
કર્મણિ પ્રયોગ ૧૦ ગણના જુદા-જુદા પ્રત્યયો | ૧) | માત્ર “એ જ પ્રત્યય. ધાતુના આદેશને પ્રત્યય લાગી રૂ૫ [૨) | મૂળધાતુ ઉપરથી જ રૂપ બને
બને ૩) | પરમૈપદ + આત્મપદ = બે પદ | ૩) બધાં આત્મપદ જ ! દા.ત. કર્તરિ વાક્ય - હું ચાલું છું – અ૬ છામિ |
કર્મણિ વાક્ય – મારા દ્વારા ચલાય છે – મા નાખ્યતે | ચાલો ! ત્યારે સંસ્કૃતના એક નવા સીમાચિહનને પાર કરીએ -
* કર્મણિ પ્રયોગ : જે વાક્ય પ્રયોગ કર્મને મુખ્ય કરે તે કર્મણિપયોગ. આ પ્રયોગમાં કર્મ પ્રથમામાં હોય અને ક્રિયાપદ કર્મને અનુસરે એટલે કે કર્મના વચનાદિ ક્રિયાપદને લાગે અને કર્તાને તૃતીયા લાગે.
દા.ત.) નનૈઃ ટિ: ડૂતે = લોકો વડે ઘડો જોવાય છે. * મૂળ ધાતુ + 2 + આત્મપદના પ્રત્યયો - કર્મણિરૂપ.
દા.ત. ) અન્ + 4 + 7 = રાખ્યતે | કર્મણિ પ્રયોગમાં લાગતો ' પ્રત્યય અવિકારક છે. પરન્તુ દસમા ગણના
ધાતુમાં ગુણ | વૃદ્ધિ થાય છે. * દા.ત. * વુન્ + ચોર્યત | પરન્તુ વધુ ૧ વૃધ્યતે | જ સરલ સંસ્કૃતમ-
૧ ૪૯૧ છછછછછછ પાઠ-૧૫૪૪