________________
( ૮૭ )
( કાઠા ) ની જેમ વસ્ત્રના સ ંકાચ કરી પિંડરૂપ કરે તે કપિત્થ દોષ. ૧પ. જા, ડાંસ વિગેરે કરડવાના ભયથી મસ્તકને હુલાવે તે શીર્ષકપ દોષ. ૧૬. કોઈ માણસના શરીરમાં જેમ ભૂત પ્રેતાદિકે પ્રવેશ કરેલા હોય તેની જેમ ફુંફાડા મારે. અથવા મૂંગાની જેમ હું હું શબ્દ કરે તે મૂક દેષ. ૧૭. મિરાના પાત્રની જેમ ખુડ ટ્યુડ શબ્દ કરે તે વારૂણી દેષ. ૧૮. તથા વાનરની જેમ એષ્ટપુટને હલાવે તે વાનર દ્વેષ. ૧૯. આ એગણીશ દાષા પડિતાને વજ્ર વા યાગ્ય છે.
૪ કાયાત્સર્ગનું ફળ,
જનાએ કાયાત્સગર્હંમેશાં કરવા ચેાગ્ય છે. તેને સેવવાથી તે સ્વગ અને મેાક્ષના સુખને વિષે કહ્યું છે કે જેમ કરવત જતાં અને
ઉપાસક કેમકે સારી રીતે માટે થાય છે. તે આવતાં લાકડાને કાપે છે, તે જ પ્રમાણે વિદ્વાના કાયાત્સગે કરીને કર્મોને કાપી નાંખે છે. જેમ કાયાત્સર્ગને વિષે સમ્યક્ પ્રકારે રહેનારના અ ગોપાંગ ભાંગે છે, તેમ મુનિએ તે વખતે આઠ પ્રકારના કસમૂહને ભેદી નાંખે છે. આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ તેનાથી ભિન્ન છે. એ પ્રમાણે બુદ્ધિ રાખીને હું જીવ ! તુ દુઃખના કલેશને કરનારી શરીર ઉપરની મમતાને છેઢી નાંખ. મે મનુષ્યના ભવમાં જેટલાં ક્રૂર દુ:ખા અનુભવ્યાં છે, તેનાથી પણ અત્યંત દુ:સહ દુઃખા નરકમાં છે, કે જેની ઉપમાજ નથી, તેથી સૂત્રના સારને જાણનારા મુનિઓએ મમતા રહિતપણે દુ:ખદાયી કમના ક્ષયને માટે અવશ્ય કાયાત્સર્ગ કરવા. ૫ કાયાત્સર્ગ પર દૃષ્ટાંત.
જેણે કાયાત્સગમાં એક વર્ષ સુધી રહી તીવ્ર તપવડે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી,તે બાહુબળી જય પામે છે. દમદત રાષિની દઢતા ઉત્તમ કાયાત્સર્ગની વાનકી છે,કે જેને દુર્ગંધને બીજોરાવા