SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૭ ) યુ કે–“ હે ભગવાન્ ! આ મારા વીર સેવકે પશુ મારી સાથે જ વંદના કરી છે, તેણે શું ઉપાર્જન કર્યું ? ” પ્રક્રુએ જવાબ આપ્યા કે-“ હે રાજા ! તમે પ્રસન્ન થઈને તેને જે ઇનામ આપશે। તે જ તેને લાભ થયા છે. તે સિવાય બીજે કાંઇ પણ લાભ તેને થયા નથી. કારણકે ગુણી સાધુએ ઉપર તેની જરા પણ ભકિત વાળી બુદ્ધિ ન હેતી, પરંતુ મારા સ્વામી આ મુનિને વાંઢે છે માટે હું પશુ તે પ્રમાણે કરૂ' એમ ધારી તેણે કેવળ તમારી જ ભક્તિ કરી છે. ” હું લોકેા ! દ્રશ્ય અને ભાવમાં આટો બધા તફાવત છે એમ તમે જાણું!. ત્યાર પછી જેની કીર્તિની ધ્વજા ફરકતી છે એવા શ્રીકૃષ્ણ રાજા શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી પેાતાની પુરીમાં ગયા. હું ભવ્ય છા! તમે પણ ગુરૂ વંદન કરવામાં નિરતરયત્ન કરો. એ સેવકની કથા. કોઇ એ સેવકા કાઈ રાજાની સેવા કરતા હતા. તેએ એકદા ગામના સીમાડાના નિર્ણયને માટે માર્ગે ચાલ્યા જતા હતા. મા માં તેઓએ જાગે પકહિત પુણ્યને પડ હોય અને દેડધારી શાંત રસ હોય એત્રા એક મુનિને જોયા. તેને જોઈ એક સેવકે વિચાયુ` કે —‹ આ સાધુના દશ નથી અવશ્ય મારૂ કા સિદ્ધ થશે. કારણકે મુનિના દર્શનથી આ લેાક અને પરલોકના કાર્યોની સિધ્ધિ થાય છે. કહ્યું છે કે—ડે અર્જુન ! રથ ઉપર ચડ અને ધનુષને હાથંમાં લે. આગળ નિગ્રંથ મુનિ દેખાય છે તેથી હું પૃથ્વીને જીતેલી જ માનુ છું. '' એમ વિચારીને તેણે ભાવથી મુનિને વંદના કરી. અનેબીજાએ મુનિને ઢાષના સમૂહ રૂપ ધારીને વંદના કરી નહીં. ત્યાર પછી તે બન્ને સેવકા રાજસભામાં ગયા. ત્યાં સિંહાસન પર બેઠેલા રાજાને નમીને તેએ મેલ્યા કે—“ હે રાજા ! શીઘ્રપણે અમારા ગામના સીમાડાની વ્યવસ્થા કરીઆપેા. ’ ત્યારે રાજાએ તેમને ન્યાય કરવા બુદ્ધિમાન પ્રધાનાને આદેશ કર્યો. તે વખતે નીતિને જાણનારા તેઓએ તેમને યથાર્થ ન્યાય કર્યાં, ‘ રાજનીતિ સમુદ્રની જેમ નિર’તુર ܕܕ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy