SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) અધિપતિ જરામ પરાજ્ય કરનાર અને શત્રુઓને ત્રાસ વાસુદેવ રાજ્ય કરતા હતા. એકદા નામના રાજાનો પમાડનાર શ્રીકૃષ્ણ તે પુરીમાં જગતના જીવાના મનના તાપને દૂર કરવામાં અમૃતના સરોવર સમાન શ્રીમાન્ નમિનાથ સ્વામી સમવસર્યા -પધાર્યાં. તેમને વાંદા માટે ચાર નિકાયના ઇંદ્રા, દેવો અને દૈવીએ તથા જિનેશ્વરની સમૃદ્ધિ જોવામાં આશ્ચર્ય વાળ દ્વારિકાપુરીના નર અને નારીએ તથા પરસ્પર ભય ને વૈર રહિત થયેલા તિર્યંચા પણ ત્યાં આવીને બેઠા. તે વખતે ઉઘાનપાળે આવી શ્રીકૃષ્ણરાજાને જિનેશ્વરના આગમનની ભધામણી આપી સાંભળી મનમાં વિસ્મય પામેલા ત્રિખંડ ભરતના સ્વામીએ અત્યંત હર્ષથી મેઘ જેમ જળને વરસાવે તેમ તે . ઉત્તાનપાળ ઉપર સુવર્ણ વરસાળ્યુ દાન આપ્યું. ત્યારપછી અ તઃપુર ની સ્રીઓ અને રાજલેાક સહિત જિનેશ્વરની ઋદ્ધિ જોવાને જાણે ઈચ્છતા હોય તેમ શ્રીકૃષ્ણ વાસુદેવ જિનેશ્વર પાસે આવ્યા. જિનેધરને જોઇ રાજચિન્ટુ ( છત્રાદિક )· નો તેણે ત્યાગ કર્યાં, જિનેશ્વરતે વણુ પ્રદક્ષગુ કરી. મસ્તકર બે હાથને મુગટરૂપ કરીને તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા- પ્રાતિહાર્યની લક્ષ્મીવડે શેમતા શિયાદેવીના પુત્ર શ્રીજિન પતિની હું સ્તુતિ કરૂ છું કે જેનો મેરૂ પર્વતના શિખર ઉપર ધ્રુવેકૌએ આદરપૂર્વક જન્મ મહેાત્સવ કર્યો હતો. હે પ્રભુ ! તમારી પાછળ આભામંડળ ગામે છે એમ નથી પરંતુ તમારા પ્રતાપથી પરાભક્ષ પામેલ! સહસ્રમાનુષે ( સૂર્ય ) તમારૂં શરણુ કર્યું છે. એમ હું માનુ છુ.. ૧. ભાદ્રપદમાસના મેઘની ગર્જનાને જીતનારા આ મનેાહર દુભિઓ આકાશમાં વાગે છે એમ નથી, પરંતુ સત્ર દિશાએ હથી તમારી પાસે આવી તમારા ગુણુનાં ગીતે ગાય છે. ૨ જે તીર્થરાજ ! હુ°સન્નીના જેવી ઉજ્જવળ કાંતિવાળી ચામરાની શ્રેણી તમારી બન્ને બાજુએ શોભે છે, તે જાણે કે તમારા ૧ છત્ર, ચામર, મુગટ, ખંડુ અને મેાજડી. ""
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy