________________
( ૬૦ ) દેષ ૨૪, રાજાદિકના કરેની જેમ આ પણ એક જાતને કર છે એમ ધારી વદે તે કર દોષ રૂપ, દીક્ષા લેવાથી લોકિક કરથી તો મૂકાયા, પણ અરિહંતના કરથી મૂકાયા નથી એમ ધારી વાંદે તે મેચન દેષ ૨૬, મસ્તક પર ને એવા ઉપર હાથ અડાડ્યા ન અડાડ્યા કરી વાદે તે શ્લિષ્ટાબ્લિષ્ટ દોષ ૨૭. વાંદણાના પાઠ ઉતાવળથી બોલતો અક્ષરને પડતા મૂકી દે તે ન્યૂન દોષ ર૦, વાંદણ દઈ રહ્યા પછી મોટા શબ્દથી “મથાળ વેરામ” બેલે તે ઉત્તર ચૂલિકા દોષ ર૯, રાબ્દો ઉચ્ચાર ર્યા વિના વાંદે તે મૂક દેષ ૩૦, માટે
વરે વાંદે તે ઢર દેષ ૩૧ અને ચપળતાથી વાંદે તે ચલિત દેષ કહેવાય છે. ૩૨. (આ ૩ર પૂર્વના ૧૫૮ સાથે મેળવવાથી કુલ ૧૯૦ થયા. વાંદણા દેવાના આઠ હેતુ છે એટલે કે આઠ કારણે વાંદણાં દેવાય છે, તે આ પ્રમાણે–પ્રતિકમણ કરતી વખતેલ, સ્વાધ્યાય કરતાં ૨, અતિથિ આવે તેને ૩, અપરાધ ખમાવતાં ૪, કાર્યોત્સર્ગ કરતાં પ, આલેચના લેતાં ૬, પચ્ચખાણ લેતાં ૭ અને અનશન કરતી વખતે ૮. ( આ સર્વ મળી ૧૯૮ સ્થાને થયાં. હે ભવ્ય! દોષોનો ત્યાગ કરી પ્રીતિપૂર્વક શ્રેષ્ઠ ફળ મેળવવાની ઈચ્છાવાળા તારે ભેદ અને પ્રભેદ સહિત વાંદણાં દેવાં.
ઉપર વંદનકમાં શીતળાચાર્ય વિગેરે પાંચ દષ્ટાંતેનાં નામ કહ્યાં છે, તેમની કથાઓ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે અહીં ટુંકમાં લખી છે.
શીતળાચાર્યની કથા કઈ એક નગરમાં પૃથ્વીને નાથવાળી કરનાર અને પોતાના ગુણો વડે લોકોને પ્રસન્ન કરનાર સવિનયજ્ઞ નામને રાજા હતા, તેને વિનયાદિક ગુણવાળો અને લોકપ્રિય શીતળ નામે પુત્ર હતા. તે વચન રૂપી મેઘની ધારા વડે પૃથ્વી તળને શીતળ કરતે હતો. તે રાજાને
ગુરૂવંદન ભાષ્યાદિકમાં ૪૯૨ સ્થાને કહ્યાં છે. તેમાં વાંદણાના રર૬ અક્ષરે, ૫૮ ૫, ૪ વાંદણાના દાતા,૪ અદાતા અને ૨ બે પ્રકારના વિધિ કુલ ર૯૪ સ્થાને વધારે લખ્યાં છે એટલે ૪૨ થાય છે.