________________
( ૫૫ )
ક્રમણ્ ન કરતા હોય તેા ટાંચ ચૈત્યવંદના કરે, અને માત્ર ત્રિકાળ જિનપૂજા કરતા હોય તો ત્રણ ચૈત્યવંદના તા જરૂર કરે. જાન્યથી શ્રાવકે હમેશાં પોતાને ઘેર અથવા ચૈત્યને વિષે એકવાર દેવપૂજા અને ચૈત્યવંદના અવશ્ય કરવી જોઇએ. માત્રના અભિલાષી સાધુએ અને શ્રાવકે પશુ સ ધર્માંકાર્યાં ગુરૂની સાક્ષીએ દેવવંદન પૂર્વક કરવાં. કહ્યુ છે ફૅ− અરિહંતને જો એક જ નમસ્કાર કર્યો ડાય તે તે પ્રાણીને સહસ્ર ભવથી મૂકાવે છે, અને ભાવથી કરેલો નમસ્કાર સમકિતના વાલને માટે થાય છે. ”
આ પ્રમાણે હંમેસાં ભાવથી ચાવીશ તીર્થંકરનું સ્તનન કરવાથો કયા કુરાળ પુરૂષોને આ ભવમાં અને અન્ય ભવમાં સમગ્ર લ મોએ પ્રાપ્ત થતી નથી ? સમવસરણમાં રહેલા ભાવ તીર્થંકરોની સેવા કરવાથી અનેક સભ્ય જવાને આ ભારત ક્ષેત્રમાં મુદ્ધિનો હિતકારક મા સુલસ થયેા છે.
આ પ્રમાણે તપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહાર્ણપાધ્યાય શ્રી ધર્મેંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈ° સ ગણિએ રચેલી શ્રી ઉદેશપલી નામની ટીકાને વિષે પહેલી શાખામાં વિરાતિ જિન સ્તવ નામનો પાંચમો પલવ સમાપ્ત યેા. ૫.
પલ્લવ ૬.
ગુo સમૂહ રૂપી મણિએના ઉત્પત્તિ સ્થાન રૂપ, વિશ્વવર રક્ત કમળની જેવી કાંતિવાળા અને જેના ચરણ કમળને ઇદ્રોએ નમસ્કાર કર્યાં છે એવા હે શ્રીપદ્મપ્રભ પ્રભુ ! તમે જયવંતા વર્તા.
હવે શ્રાવક્રને હમેશાં ફરવાનાં વદન નામના ત્રીજા આવશ્યનું છઠ્ઠું દ્વાર કહે છે.—ડેડાણા-વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રાવક્રા ! મોટા ગુડ્ડાને ધારણ કરનાર શ્રીસદ્ગુરુના ચરણકમળમાં વંદના દેવાના વિધિને વિષે નિરંતર ઉઞ કરી. પ્રતિક્રમણ કરતી વખતે સા