________________
(83)
નગરી છે. તે નગરીમાં એક માટે શ્રેષ્ઠી રહેતા હતૉ. તે સારી રીતે અભ્યાસ કરેલી કળાઓના ભ'ડાર હતા અને હમેશાં (દરરોજ) લાખ દ્રવ્યનુ દાન કરીને તેણે પૃથ્વી પીઠ ઉપર યશ રૂપી વૃક્ષ વાળ્યું હતું. તેનું ઘર સમુદ્રની જેમ ઘણા સુવર્ણ (સોનૈયા) રૂપ લક્ષ્મીથી ભરપૂર હતું, તેથી તે મેઘની જેમ હંમેશાં લાખ દ્રવ્યનુ દાન વરસાવતા હતો. તે શ્રેષ્ઠીની પાડેાશમાં કેાઈએક બુદ્ધિમાન વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે દ્રવ્ય રહિત હોવાથી દાન વિગેરે કરી શકતી નહીં પરંતુ પ્રાયે કરીને તે હમેશાં સામાયિક કરતી હતી. તે વૃધ્ધાને ગવના પર્વત ઉપર આરૂઢ થયેલો શ્રેષ્ઠી હમેશાં કહ્યા કરતો હતેા કે —માટા ફળને આપનારૂ' દાન દેવું તે ચે!ગ્ય છે, તુ દરરાજ સામાયિક કરે છે તેનુ ફળ તને શું પ્રાપ્ત થવાનુ છે? અર્થાત કાંઇ થવાનું નથી. ’' ત્યારે તે તેને જવાબ આપતી કેડ઼ે શ્રેષ્ઠી ! તમને ધન્ય છે કે તમે હંમેશાં ઘણુ' દાન આપે! છો. હું તા સામાયિક કરૂ છુ, પણ તેથી મારા મનુષ્યભવ સફળ છે. ” આ પ્રમાણે ચડતા પરિણામવાળા તે બન્ને દ્વાન અને સામાયિકમાં તત્પર રહ્યા; તેમાં શિથિલ થયા નહીં. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને દાતાર શ્રેષ્ટી કોઇ અરણ્યમાં હસ્તી થયા. તેને પકડો લાવી તેજ ઉજયનીના બળવાન રાજાએ પેાતાને બેસવાના પટ્ટ હસ્તી કર્યું. તેને દરરોજ અમૃત જેવો સ્વાદિષ્ટ આહાર આપવામાં આવતા, હમેશાં તેની આરતી ઉતારવામાં આવતી, અને તેને સુવર્ણની સાંકળ વડે બાંધવામાં આવતા, એ પ્રમાણે વર્તતાં તે અનુક્રમે મક્રોન્મત્ત થયા. એકદા તે નગરીના મામાં ચાલતાં પોતાનુ ઘર જોઇ જાતિસ્મરણ પામી ત્યાં જ બેસી ગયા, અનેક પ્રકારે ઉઠાડવાના પ્રયત્ન કર્યો છતાં તે ત્યાંથી ઉભા થયા જ નહીં. બળવાન અને ળાને જા ગુનારા ઘણા માગુસે ત્યાં એકઠા થયા, પરંતુ પૃથ્વી પર પડેલા તે હસ્તીને કેાઇ ઉઠાડી શકયું નહીં. ત્યાર પછી તે વૃદ્ધ સ્ત્રી કે જે મરણુ પામીને તે જ રાજાની પુત્રી થઇ હતી, તે ત્યાં આવી અને પાંઢાનુ` ઘર જોઇ તે પણ જાતિસ્મૃતિને પામી. તેથી સર્વ વૃતાંત્ત જાણીને તે રાજપુત્રીએ હાથીના કાનમાં કહ્યુ કે