________________
ઉપર ચ ોય તે તે નીચે પડી જાય છે, માટે તેને પાથ મજબુત કર જોઈએ, તેજ રીતે ધમ રૂપી મહેલને મજબુત પાયે સમકિત જ છે ૩, પૃથી રૂપી આધાર વિના આ જગત નિરાલંબન રડી શકે નહીં, તે જ રીતે ધર્મ પણ સમ્યકત્વ રૂપી પૃથ્વીના આધાર વિના રહી શકે નહિ, માટે સમકિતના આલંબનથી ધમ સ્થિર થાય છે , જેમ માણસે પાત્ર છે પાણુને ધારણ કરે છે, તેમ સત્ય ગુણને માટે જ્ઞાનને ધારણુ કરવા દનરૂપ પાત્રની જરૂરીયાત છે , જેમ મહા મૂલ્યવાળા મણિ અને સુવર્ણ નિધાનમાંથી પ્રાપ્ત થાય છે, તેમ સમ્યગુદર્શન રૂપી નિધાન થકી ઈંદ્રની, તીર્થકરની અને ચાવતીની સંપત્તિ પ્રાપ્ત થાય છે ૬ એટલે ક–સમ્યગદર્શન એ બંને પ્રકારના (સાધુ શ્રાવક) ધર્મનું મૂળ કાર, પ્રતિષ્ઠાન-માયા, આધાર, ભાજન અને નિધાન રૂપ છે. આ છ સમકિતની ભાવનાઓ જાણવી, (૫૧)
જીવનું અમિતપણું (હેવાપણું ) ૧, નિત્યપણું ૨, કર્તાપણું , ભોકતાપણું, , મોક્ષ , અને મોક્ષને ઉપાય , આ છ સ્થાને જિનેશ્વરના દર્શનમાં કહેલાં છે (૫૭) તે આ પ્રમાણે શરીરનું હાલવું ચાલવું વિગેરે ક્રિયા ચિંતન્ય વિના થઈ શક્તી નથી, માટે તે ચૈતન્ય છા છે. જે તે ચિત્તન્ય પાંચ મહાભૂતનો ધમ હેય, તે પૃથ્વીની જેમ તન્યનું કઠણુપણું દેખાવું જોઈએ. તે છવ સર્વ ઠેકાણે સર્વમાં રહેલો છે, એમ જાણવું નહીં, કેમકે ઢેફા વિગેરે વસ્તુમાં તેમજ મરેલાના શરીરમાં તે દેખાતો-જતે નથી. વળી તે જીવની ચેતના
૪ આ ઉપરાંત સ્થિરતા ૧, પ્રભાવકપણું ૨, ક્રિયા કુશળતા ૩, અંતરંગ ભકિત છે અને તીર્થસેવા ૫ એ પાંચ સમકિતનાં ભૂષણ તથા શમ ૧, સવેગ ૨, નિદિ ૩, અનુકંપા અને આસ્તિ ૫ એ પાંચ સમકિતનાં લક્ષણે મળી ૬૭ભેદ થાય છે. આ દશ ભેદે શા. હીરાલાલ હંસરાજે છાપેલી પ્રતમાં છે નહીં, તેમજ એક મુનિરાજની હસ્તલિખિત પ્રતમાં પણ છે નહીં, તેમાં પ્રકાદિકને રવ સંભવે છે.”