SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ કદ જમમાં પુસ્તકે લખાવવા અને જાતે લખવાં. નિગમ અને આગમન વચનસમૂહને નિર્ણય કરવામાં સમતાને સેવનારા જે મનુષ્યોની બુદ્ધિ પ્રગટ થાય છે, તેઓ પૂર્વજન્મના પુણ્યશાળી છે એમ જાણવું. ( આ પ્રમાણે પુણ્યવંત પ્રાણુઓએ નિરંતર નિગમ અને આગમનાં શાને લખેવાં તથા લખાવવામાં ન કરે કે જેથી સદુગતિ પ્રાપ્ત થાય. . ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં આર્યસમાન મહિપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય વોચકે શ્રીઇદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કવલ્લી નામની ટીમાં પાંચમી શાખાને વિષે પુસ્તક ઉખવાના વિષય ઉપરથિ અમે યુદ્ધતિના વન મોમમાં પાછીમે પાસમાંથી ઢ કાળચક્રમાં એટલે અતીત વર્તમાન અને ભવી કાળે થયેલા અને શવાના ચોવીશ ચોવીશ : તીર્થક મળીને કુલ બહોતેર તીર્થકરે કે જે પાંચ વર્ષના શરીરવાળા અને મુક્તિરૂપી સીન મતકના મુગટ સમાન છે તથા જે ધમી ભવ્ય પ્રાણીઓના અને નાશ કરનાર છે તે સર્વ જિનેશ્વર જ્યવંત વર્તે. .. પુસ્તકલેખન નામનું દ્વાર કહ્યા પછી હવે તીર્થ પ્રભાવના નામનું છીણું દ્વાર વર્ણવે છે ‘પમાવા તિ” તિ વિવેકી પુરૂષએ શત્રુંજ્યાદિક તીર્થને વિષે પ્રભાવના કરવી. વિસ્તર–શત્રુજ્ય, સમેતશિખર, અબુદાચળ (આબુ), માંડવગઢ અને ગીરનાર તેમજ જિનેશ્વરના જન્માદિક કલ્યાણુકેની ભૂમિએ એ સર્વ તીર્થ કહેવાય છે. તે તીર્થોમાં શ્રેષ્ઠ શ્રાવકેએ અત્ય, પ્રતિષ્ઠા, યાત્રા અને ઉત્સવ વિગેરે કરી હર્ષપૂર્વક પ્રભાવના કરવી. એ છે કે “ભાવના ભાવવાથી મારા પિતાના આત્માને જ લાભ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy