________________
( ૨૦ ) :
એ છે. જે તરવનું જ્ઞાન તેમને હોઈ શકે છે. પરંતુ તત્વની શ્રદ્ધા તેઓને છેતી નથી. માટે અભાવીને શ્રદ્ધા કે સમકિત હોય જ નહીં.(૪)
સાકર સહિત દૂધનું પાન કરવાથી પણ શ્રુત સાંભળવા ઉપર અધિક રાગ-ઝીતિ હોય છે ૧. નિર્ધન મનુષ્યને રત્નની પ્રાપ્તિ થવાથી જેવી પ્રીતિ થાય, તે કરતાં અધિક રાગ ચરણ-કરણને વિષે (ષમ કિયાને વિષે) હાય ૨. અને દેવપૂજા તથા ગુરૂની વિયાવચ્ચે કરવામાં નિરંતર તત્પરપણું હેય ૩. આ સમિતિના ત્રણ લિંગ (ચિન્હ) કહેવાય છે. તે સમક્તિ દર્શન રૂ૫ છત્ર રાજાને મસ્તકે ધારણ કરવા લાયક છે. (૭)
તીર્થકર ૧, તેનાં બિંબ–પ્રતિમા ૨, ચૈત્ય જિન મંદિર) , યુત ૪ ધર્મ ૫, મુનિ ૬, આચાર્ય , ઉપાધ્યાય ૮, અને મત (દર્શન) ૯ અને સંઘ ૧૦ આ દશને વિનય કરે. (તે સમકિતનું) અગ છે. ) આ દશ સ્થાન રૂપી અરિસાને વિષે પ્રતિબિંબ પડવાથી દશ પ્રકારે દૃષ્ટિ ગેચર થતા વિનય જાણે. (૧૭)
જિનેશ્વરને, જિનેશ્વરના મતને અને જિનમતમાં રહેલા સાધુઓને મૂકીને બીજું સર્વ આ સંસારમાં ધૂળ જેવું અસાર છે, આ પ્રમાણે વિચારવું, બેલિવું ને વર્તવું તે સમકિત દર્શન રૂપી જળને કતક નામની એષાધિના ની જેમ શુદ્ધિ કરનાર હોવાથી મન ૧, વચન ૨ અને કાયાની ૭ શુદ્ધિ રૂપ ત્રણ શુદ્ધિઓ જાણવી. (૨)
અરિહંતને વચન ઉપર શંકા ૧, અન્ય દર્શનની વાંછા ૨, સદાચારવાળા મુનિની નિંદા (વિચિકિત્સા), કુલિંગી-મિથ્યાત્વીની પ્રશંસા ૪ તથા કુલિંગીનો સંતવ-પરિચય ૫, આ પાંચ અતિચારે
દૂષણ) તજવા ગ્ય છે. કારણ કે તેઓ ચંદ્રને વાદળાની જેમ નિર્મળ સમકિતને ઢાંકી દે છે. (૨૫)
વાદી , માવચની (સિદ્ધાંતના જ્ઞાનવાળે) ૨, ધર્મકથા કરનાર ૩, નિમિત્ત શાલ જાણનાર ૪, કવિ પ, વિવાવાળો , તપસ્વી