________________
( ૧૨ )
હવે પ્રથમ શાખાનું શ્રાવક કૃત્ય રૂપ ત્રીજું દ્વાર પ્રગટ કરવાની ચ્છિાથી કહે છે
' ધરફ સમરું છ
હે ભવ્ય પ્રાણો ! સસાર સાગરમાં પર્યટન કરતા તમે જિનયરે કહેલાં તત્ત્વાને અંગીકાર કરવા રૂપ સમતિને ધારણ કરે. કેમકે ત સમતિ ચિંતા મણિ રત્નની જેમ દુ`ભ છે. સમકિતનુ સ્વરૂપ આ પ્રમાણે છે.—જીત્રના જે અધ્યવસાય મેાક્ષને અનુસરતો અને પ્રશસ્ત-પ્રશંસા કરવા લાયક ઢાય, તે અધ્યવસાય સમકિત કહેવાય છે. તે સડસઠ ભેદવડે ઓળખાય છે. તે આ પ્રમાણે.-
જીવ ૧, અજીવ ૨, પુણ્ય ૩, પાપ ૪, આશ્રવ ૫, સવર ૬, નિરા, ૭, °ધ ૮ અને મોક્ષ ૯. આ નવ તા જિનેશ્વરે હેલાં છે. તેજાણે સંસારના તાપના સમૂહતે છેઃવા માટે અમૃતના નવકુંડ હાય, અથવા ધર્મોના સર્વસ્વની સિદ્ધિને માટે નવ નિધિ હૈાય એવાં છે. તેમાં ચેતનાવાન જીવ કહેવાય છૅ. ૧, ચેતના રહિત હેાય તે અજીવ કહેવાય છે ૨, શુભ્ર સ્વભાવવાળું હાય તે પુણ્ય ૩, અશુભ સ્વભાવવાળુ હાય તે પાપ ૪, જે પાપ(ક)નાં દ્વારા ડ્રાય તે આશ્રવ ૫, જે પાપનાં દ્વારના નિાધ તે સવર ૬, કર્મને જે ક્ષય તે નિરાચ્છ, કર્મ અને આત્માને સબંધ તે બંધ ૮. અને કનો સથા ક્ષય તે મેક્ષ કહેવાય છે ૯. આ નવ તત્ત્વના એ!ધને માટે બુદ્ધિમાનાએ તેના અભ્યાસ કરવાનુ કહ્યું છે. (આ પરમાથ સંસ્તવ નામની પડેલી શ્રધ્ધા છે) ૧. તત્ત્વતે ગુનાર ગુરૂની સેવા કરવી. ૨, શાય વિગેરે પાખડ મતનેા ત્યાગ કરવા. ૩, નિર્હવેાના ત્યાગ કરવે ૪. આ ચાર શ્રદ્ધાઓ સમકિત રૂપી મહેલના મૂળ સ્તંભની સદ્દશતાને ધારણ કરે છે.અહીં કાઇ શ’કા કરે કે-અંગારમ`ક વિગેરે અવિઆને તત્ત્વનું યથા માન હેાવાથી તેમને પણ સમઢિત કહેવાશે. તેના જવામ