________________
રી
જીતેલા ઇંદ્રિયા પ્રાણીએના કુળઘાતને માટે, અધને માટે અને વયને માટે થાય છે.” સુંદરીએ પાતાની ઇંદ્રિયાના એવા વિજય કર્યો કે જેથી તેણે પોતાના આત્મા મેાક્ષમાં સ્થાપન કર્યો. ભાણ્યરૂપી જળના તરંગ જેવી અને દઢ ધૈયવાળી સુંદરીની જેમ પડિતાએ પાંચ ઇંદ્રિયાને જીતવા માટે પ્રયત્ન કરવા.
ઇતિ શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેાપાધ્યાય શ્રી ધર્મસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈદ્રંસ ગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં ઇંદ્રિયદમન નામના શ્રાવકના કૃત્ય ઉપર સુ’દરીના વર્ણનવાળા ખત્રીશમા પલત્ર સમાપ્ત થયે
પલ્લવ ૩૩ મા
અઢીદ્વીપની પૃથ્વીના ભૂષણરૂપ પાંચ ભત, પગ આવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જિનેશ્વરો કે જેમના અવતાર ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં પરમ પ્રકાશને કરના છે તેમને હું ત્રણે સંધ્યાએ નમસ્કાર કરૂ છું.
કરણ દમન નામનું દ્વાર કહ્યા પછી હવે ચરણ પ૨૩ામ નામનું તંત્રીશમું દ્વાર કહે છે.
:
चरणपरिणामो
બુદ્ધિમાન જનોએ ચરણ એટલે ચારત્રને વિષે પરિણામ એટલે મનના શુભ અધ્યવસાય કરવેશ.
વિસ્તરા :-અહી ચરણ એટલે ચારિત્ર છે, અને તેને વિષે રહેલા જે પરિણામ તે મનારથ કહેવાય છે. તેમનારથમાં સર્વદા સત્પુરૂષોએ મન રાખવું. જાણવાની ઈચ્છા અને વાંછા એ અને અર્થમાં જિજ્ઞાસા શબ્દ વપરાય છે. તેના છાંદસ પ્રયાગ હેાવાથી તેના શબ્દોથૅના નિર્ણય તે ઉપરથી જાવે. તે જિજ્ઞાસા આગમ અને નિગમને