________________
૨૦૪
તેનાથી જે વિપરીત તે બીજી અસત્ય ભાષા કહેવાય છે. ૨ જે સાચી અને ઝુડી મિશ્રભાષા એલાય તે ત્રીજી સત્યામૃષા કહેવાય છે.૩ વ્યવહારને લગતી એટલે સત્ય પણ નહી અને અસત્ય પણ નહી તે ચેાથી અસત્યઅમૃષા કહેવાય છે. કહ્યું છે કે—પેહેલી સત્યભાષા ૧,ખીજી ભ્રષા(અસત્ય)ભાષા ૨, ત્રીજી સત્યમૃષા૩,અને ચેાથી અસત્યઅમૃષા ૪.” આમાંની પહેલી ત્રણ ભાષાએ દશ દશ પ્રકારની છે અને ચેાથીના ખાર ભેદ છે. તે આ પ્રમાણે
જનપદ (દેશ) સત્ય ૧,સંસ્કૃત સત્ય ૨, સ્થાપના સત્ય ૩, નામ સત્ય ૪, રૂપ સત્ય ૫, પ્રતીત્ય સત્ય ૬, વ્યવહાર સત્ય ૭,ભાવ સત્ય ૮, ચાગ સત્ય ૯ તથા ઉપમા સત્ય ૧૦,આ દશ પ્રકારે સત્ય ભાષા કહેવાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, લાભ ૪, પ્રેમ પ, દ્વેષ ૬, હાસ્ય ૭, ભય ૮, આખ્યાન . અને ઉપઘાત ૧૦. આ દશ કારણે અસત્ય ખેલાય છે, તેથી આ દશ પ્રકારે અસત્ય ભાષા જાણવી. ૨.
૭,
ઉત્પન્ન મિશ્ર ૧,વિગતમિશ્ર ર,મિશ્રકમિશ્ર ૩,જીવમિશ્ર ૪,અજીમેથ્ર પ જીવાજીવમિશ્ર હું, અન’તકાય મિશ્ર છ, પ્રત્યેકમિશ્ર. ૮, અહ્વામિશ્ર ૯, અને અહ્વાહામિશ્ર ૧૦. દશ પ્રકારે ત્રીજી સત્યાક્રૃષા ભાષા જાણવી. આમ ત્રણી ૧, આજ્ઞાપની ૨, યાચની ૩, પૃચ્છની ૪, પ્રજ્ઞાપની ૫, પ્રત્યાખ્વાની ૬, ઈચ્છાનુલામા ૭,અનભિમૃદ્ધિતા ૮, અ ભગૃહિતા ૯,સ ંશયકરણી ૧૦, વ્યાકૃતા ૧૧,અને અન્ય કૃતા. ૧૨. આ આર પ્રકારે અસત્યઅમૃષા નામની ચેાથી ભાષા જાણવી.
આ ચારે ભાષાની વ્યાખ્યા નીચે પ્રમાણે—
દેશને આશ્રીને ભિન્ન ભિન્ન શબ્દાને કહેનારી જે ભાષા તે જનપદસત્ય કહેવાય છે. જેમકે કાંકણ દેશમાં દૂધને પચ્ચ કહે છે તથા જળને નીર કહે છે. ૧. સ લેાકને જે સંમત હોય તે સંમત સત્ય કહેવાય છે. જેમકે પંકજ શબ્દના અર્થ અરિવંદ્ય કમળ જ સમાન્ય છે, પરંતુ પાયગ્રા વિગેરે
1
અસમત નથી. ૨ આંકડા વિગેરેના વિષયવાળી ભાષા સ્થાપના સત્ય કહેથાય છે. જેમકે એકડા ઉપર બે મીંડા મૂકવાથી સેા કહેવાય છે, અને ત્રણ