________________
૩
પધ્રુવ ૨૯ મા.
દેવદેવ શ્રીઋષભ, વધમાન, ચંદ્રાનન અને વારણેણુ જિતેશ્વરા નિરંતર ત્રિલેાકના પ્રાણીઓને ત્રણ રત્નની પ્રાપ્તિ માટે થાઓ. સવર તત્ત્વ કહ્યા પછી હવે ભાષા સમિત નામનું આગળુત્રીંશમ્ . દ્વાર કહે છે
“ માતાસમિ[ ” ત્તિ
,,
અહીં પૂત્ર ના પઢો ઉપશમ, વિવેક અને સવર સહિત ભાષાસમિતિ એ ચારેના તંદુ સમાસ થયા છે. તેથી ભાષા સમિતિ શબ્દને છેડે બહુવચન છે. ઍ એટલે ચ શબ્દના અર્થ પુન: થાય છે. તેમાં ઉપશમ, વિવેક અને સંવરનું સ્વરૂપ કહી ગયા છે. હવે ભાષાસમિતિનું સ્વરૂપ કહે છે— તત્ત્વજ્ઞ પુરૂષે! સાવઘના ત્યાગ કરી જે નિર્દોષ વચન બેલે છે તે જિનાજ્ઞામાં વનારા પુરૂષાએ ભાષાસમિતિ જાણુવી. કહ્યું છે કે-“સાવધરહિત, પ્રાણીને ઉતકારક, પરિચિત-ચેડા શબ્દોવાળી શાસ્રને અનુસરતી અને પ્રિય એવી જે વણી એલાય તે ભાષાસમિતિ કહેવાય છે” તે વિષે ઉપદેરાપાળામાં કહ્યું છે કે—દ્ધ વિગ્રઝુ (કજીએ) અને વિસુત્તિ (ક) થી રહિત એવા તાકાય વખતે નિરવધ ભાષા એટલે ” અને કારણ વિના કાંઇપણ ન મેલે તે તે અંત ભાગ્રામિતવાળા કહેવાય . છે.” સાવધરહિત, સત્ર પ્રાણીને દ્ધિતકારક, પરિમિત અને પ્રિય વચન ખેલવું તે મુર્તનની ભાષા મત કહેવાય છે, વિશેષ જાગૃનાશ ક્ષા ધુએ અને શ્રાવકોએ આ ભાષાસમિતિ પુષ્કરેખાને વધારનારી છે. એપ જાણવું. અન્ય સ્થળે પશુ કશું છે કે- જે પ્રિય, હિત અને સત્ય એવું વચન ખેલવુ તે સુનુતવ્રત કહેવાય છે. જે અપ્રિય અને અદ્ભુત કારક હોય તે સત્ય હોય તાપણુ સત્ય નથી ”
,
આ ભાષા ચાર પ્રકારની છે—સત્થા ૧, મૃષા:૨, સત્યમૃષા ૩, અને અસત્યમૃષા ૪. તેમાં જંતુઓને હુિતકારક અને વિશ્વને પ્રિય લાગે એવી જે ભાષા તે પહેલી સત્યભાષા કહેવાય છે. ।