SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * લખ્યા સુખે કરીને પ્રસવી. તે વખતે જાણે છે યમરાજ હોય એ વિકરાળ એક કેશરીસિંહ શક્ય નહીં મળવાથી દુર્બળ થયેલે ત્યાં આવે. તેને જોઈ રાજએ મૃગના જેવાં નેત્રવાળી પિતાની રાણી વિશાલાક્ષીને કહ્યું ક–હે દેવી! તું ભય પામીશ નહીં. તારા મનમાં ધીરજ રાખજે. આપણા શરીરને વિગ કરવા માટે આવેલે આ સિંહ આપણે કર્મના કલેશને હરણ કરનાર છે તેથી મિત્રભાવથી આપણે તેને જે ગ્ય છે. હું ધારું છું કે આ સિંહના મીષથી આપણે પૂર્વને કર્મસમૂહ પ્રગટ થયે છે.” આ પ્રમાણે શુભ ભાવથી તે બન્નેએ દુખે કરીને વારી શકાય એવા મહા વૈરી સમાન કષાયાદિકનો સંવર એવી રીતે કર્યો કે જેથી તેમને શું લેહ્યા ઉત્પન્ન થઈ. તે સિહે તત્કાળ તેમના શરીરને વૈિગ કે એટલે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા ત્યાં સાડાનવ વર્ષના થયા ત્યારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.. , અર્લી વનમાં તે રાણીએ જે કન્યા પ્રસરી હતી, તે સિંહે ભક્ષણ કરી નહીં, કારણ કે “અધિક આયુષ્યને અ૫ કરવામાં ઈદ્ર પણ સમર્થ નથી.' એવા અવસરમાં તે કન્યાને ભયરૂપી પવનથી પ્રેરાયેલા માંડવ્યવર્મસૂરિ છાએ તેજ વનમાં આવ્યા. તે કન્યાને જોઈ પોતે પૃહા રહિત હતા તે પણ તેના પર દયા આવવાથી તે સુરિ મનમાં tઘારવા લાગ્યા કે –“ બડદ્રથ રાજા શ્રાવકમાં ઉત્તમોત્તમ હતું અને અમારે અનન્ય ભકત હતું, તેની આ મનોહર આકૃતિવાળી કન્યા છે, વળી અમે રાગદ્વેષ રહિત છીએ તે પણ દયારૂપી કમલિનીને વિરવર કરવામાં સૂર્ય સમાન છીએ, તેથી અમારે આ કન્યાનું રક્ષણ કરવું એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તે મુનીશ્વરે તે કન્યા મતિકલા૫ નામના શ્રાદ્ધદેવને પુત્રીપણે સેંપી. ત્યાં તે કન્યા દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. અનુક્રમે તે કન્યા રૂપની સંપત્તિવડે કામદેવની સ્ત્રી રતીની જેવી મનહર રૂપવાળી થઈ. એકદા શ્રાદ્ધદેવે મુનીશ્વરને પૂછયું કે – “આ કથાને વર કેણ થશે ?” ત્યારે ર હ્યા છે કે મહા બુદ્ધિમાન ! તું કેટલેક સમય રાહ જો. આ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy