SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરની આજ્ઞાને માનનારા દેશવિરત એવા દાતાર તેમનું પડવું કરવું જોઈએ. આ સાધુઓ રાગ દ્વેષ રહિત છે, તે આપ વિગેરે પરિસોને સહન કરે છે, ઘરરૂપી કુવામાંથી બહાર નીકળી સિદ્ધાંતનું રક્ષણ કરવામાં તત્પર રહે છે. પૃથ્વી પીઠ પર શયન કરે છે, પગમાં મોજડી પણ પહેરતા નથી, ભિક્ષા માગી ઉદરનિર્વાહ કરે છે, નિરંતર ધર્મને ઉપદેશ આપે છે, અમુક અંશે પણ છત્રીસ ગુણના સ્થાને રૂપ છે, અને જિનેશ્વરની આજ્ઞાનું રક્ષણ કરવામાં કારણરૂપ છે; તેથી આ મુનવરે દેશવિરતિવાળાઓએ માનવા ગ્ય છે.” આ પ્રમાણે તે કિંકરને તેના ભાગ્ય યોગે વિવેક ઉત્પન્ન થયેતેથી પિતાને નિમિત્તે તૈયાર કરેલું અન્ન તેણે તે મુનિઓને વહે રાવ્યું. તે વખતે તે કર્મકરે શુભ ભાવથી સંપૂર્ણ દાન સંબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. પિલા મુનિઓએ પણ તે આહાર નિષા હોવાથી ગ્રહણ કર્યો, અને તે દંપતી ઉપર લેશ પણ કેધ કરે નહીં. અનુક્રમે તે દંપતીએ ગુરૂની સેવા કરી તથા નવા ચૅ પણ કરાવ્યાં. પરંતુ ગુરૂની નિંદાથી ઉત્પન્ન થયેલા પાપની તેણે આલોચના કરી નહીં, તેથી તિર્યંચની દાઢા તથા નખથી મૃત્યુ થાય એવું દ્રઢ પાપ કર્મ તેમણે બાંધ્યું કે જે કર્મ ક્ષાયિક સમક્તવાળાને પણ ભેગવવું પડે. પેલા કકરે દાનના પુણ્યથી ચક્રવર્તી પણાનું કર્મ ઉપાર્જન કર્યું. કારણ કે કમભૂમિના જીવોની કર્મની, ગતિ વિચિત્ર પ્રકારની હોય છે. - હવે તે રાજા અને રાણી બાર અણુવ્રતને ધારણ કરી વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવામાં તત્પર રહી માંડવ્યવર્મ સૂરિની સેવા કરતા સતા વનમાં રહ્યા હતા, તેવામાં રાણુને પ્રસુતિ સમય સમીપે આ જાણું ગુરૂના સમીપને ત્યાગ કરી તે રાજા દૂર વનમાં ઝુંપડી કરીને રહ્યા. “ જે વનમાં ગુરૂ રહેલા હતા, તે વનમાં રહેતા, વાનપ્રસ્થીઓને મુનીશ્વરના પ્રભાવને લીધે હિંસક પ્રાણુઓને ઉપદ્રવ થતો નહતે.” દૂર વનમાં રહેલી રાણએ સમય પૂર્ણ થયે ત્યારે પૂર્ણચંદ્રની જેવા મુખવાળી અને રાજાના કુળની દીપિકા જેવી :
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy