SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. સ્થાનમાં તેનું છપન કોડ દ્રવ્ય છે એવું જણાવવા માટે જ હાય તેમ હમેશાં પ્રાત:કાળે તેને ઘરે મુંગળ નામનું વાજિત્ર વાગતું હતું. એકદા “વસ્તુપાળના ભાલથળની છાયા જે સ્થાને પડે છે તે સ્થાને નિધિ નીકળે છે એવી લોકવાર્તા સાંભળીને રાજાએ તેની પરીક્ષા માટે મંત્રીને પર્વતના શિખર પર ચડાવી તેના ભાસ્થળની છાયાવાળી પૃથ્વી ખોદાવી, તે તેમાંથી સર્પ નીક તે જોઈ રાજાએ મંત્રીની હાંસી કરી. ત્યારે મંત્રીએ પિતાના હાથવડે તેને ગ્રહણ કર્યો એટલે તે મેતીને હાર થઈ ગયે. તે જોઈ રાજાએ તેના ભાગ્યની સ્તુતિ કરી. આ મંત્રી રા અને પ્રજા બન્નેના સ્વાર્થને સાધનાર હતું, તેના જે બીજે કોઈ મંત્રી થયા નથી. . . . . . . . . . એકદા આચાર્ય મહારાજે મુંજને કહ્યું કે– તારે ભજન કરી રહ્યા પછી મંત્રી રાજને પૂછવું કે આજે તમે જે રસોઈ જમ્યા છો તે થંડી હતી કે ઉની હતી?” આ પ્રમાણે તેને પૂછવાથી મંત્રીએ તેને કોઈ પણ ઉત્તર આપ્યો નહીં. બીજે દિવસે પણ તેણે તેજ પ્રશ્ન પૂછયો. ત્યારે મંત્રીએ કેપથી કહ્યું કે-- શું તું મૂખ છે કે જેથી આ પ્રશ્ન પૂછે છે? કારણ કે આપણે સાથે જ ભેજન કરીએ છીએ અને તું આવે પ્રશ્ન કેમ પૂછે છે ?” ત્યારે તે બોલ્યો કે--“ હું એમ માનું છું કે તમે હમેશાં ટાઢી રસોઈ જમે છે.” તે સાંભળી મંત્રી આશ્ચર્ય પામીને બે કે “તારા વચનનું તાત્પર્ય શું છે? ” ત્યારે તે બે કે-“મને જે પ્રમાણે ગુરૂએ કહ્યું તે પ્રમાણે મે તમને કહ્યું છે. તે સાંભળી મંત્રીએ મુનીશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી તે વચનને અર્થ પૂછયે. ત્યારે ગુરૂએ કહ્યું કે“હે મંત્રીપતિ!સાંભળે. આ ભવમાં જે પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયેલા લેગ ભેગવાય અને નવું પુણ્ય ઉપાર્જન ન કરાય તે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy