________________
૨૨૮
નિગમવેદાંતનામનુ ઉપનિષદ જય પામે છે. ૩૦. નિગમ અને આગમના વાક્યોનું વિવરણુ કરનાર અને સુંદર વિચારને અતાવનાર વાકયવ્રુ’દ નામના ઉપનિષને હુ શરણુરૂપ કરૂ . ૩૧. વ્યવહારસાધ્યાપવર્ગ નામનું ઉપનિષદ્ લોકોના દુ:ખને હરણ કરે તેવું છે કે જેના વ્યવહારરૂપી દીપકને ગ્રહણ કરીને જૈન ધર્મરૂપી મહેલમાં પ્રકાશ કરે છે. ૩૨. પેાતામાં મેાક્ષના સાક્ષાત્કાર કરનાર અદ્વિતીય નિશ્ચય રહે છે, એમ જાણે કહેતુ હોય એવું શ્રીનિશ્ચયેક સાધ્યા પત્ર નામનુ ઉપનિષદ્ ય પામે છે. ૩૩. તપવિશેષરૂપી જળવડે જીવરૂપી વસને હું ધઉં છું–શુદ્ધ કરૂ છું એમ જાણે કહેતુ હાય એવું પ્રાયશ્ચિત્તકસાધ્યાપગ નામનુ ઉપનિષદ્ જય પામે છે. ૩૪. ભવ્ય પ્રાણીઓને ધર્મના બીજરૂપ સકિવડે મૈન્નતે દેખાડનાર શ્રીદરનેકસાધ્યા પગ નામના ઉપનિષને મારા નમસ્કાર હા. ૩૫. જેનાથી અમે સ્વર્ગ અને અપવર્ગ ( મેક્ષ ) રૂપી અતુલ ફળે મેળવીએ છીએ તે શ્રીવિતાવિરતસ માનદેવતરૂ નામના ઉપનિષદ્ની અમે સ્તુતિ કરીએ છીએ૩૬. ૐ પંચાયણે આદરપૂર્વક માર વ્રતા તથા ઘણુા નિયમેા ગ્રહગુ કય હતા; કારણકે જેને એકપણ નિયમ હોય તે પુરૂષ ધન્ય કહેવાય છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે હમેશાં શ્રાવકના શુદ્ધ આચાર સંબંધી નવું શાસ્ત્ર અથવા રિહંતનુ નવું સ્તત્ર ભણતા હતા. તે વિષે કહ્યુ છે કે-“ એક Àાક, અર્ધ શ્ર્લાક અથવા પા ક્ષ્ાક પણ હમેશાં નવા ભણવા; કારણ કે મનુષ્યે દાન, અભ્યાસ અને ક્રિયા કરવાથી પ્રત્યેક દિવસને સફળ કરવા જોઇએ.” તે હમેશાં સાવદ્ય કર્મના ત્યાગ કરી બે વાર પ્રતિક્રમણ કરતા હતા, તેનુ ઘર
* આ ૩૬ ઉપનિષદોની હકીકત માત્ર ધ્યાનમાં રહેવા વાસ્તે લખી છે, પરંતુ તે પ્રતીતિ લાચક્ર જણાતી નથી.