SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦ ) કાળે શિષ્યોની પાસે શાસ્ત્રના અને પ્રકાશ ર્યો, તે જીવઘાતને માટે થયે.” પછી જીવહિંસાની નિવૃત્તિ કરવા માટે ગુરૂએ તેને બીજું ચૂર્ણ બતાવ્યું, અને કહ્યું કે “એક ઓરડામાં ખાન નગી રીતે ચોતરફથી બારણાં બંધ કરી આ ચૂર્ણને ઉપયોગ કરવાથી તને ઘણે માટે લાભ થશે. પછી તે મચ્છીમારે ગુરૂના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી તેને ઉપગર્યો કે તરત જ તેમાંથી એક સિંહ ઉત્પન્ન થયું. તેણે તે મચ્છીમારનું ભક્ષણ કર્યું. આ પ્રકારે ગુરૂએ હમેશાં પાપને વધારનારી હિંસાનું નિવારણ કર્યું. અહે! મુનીશ્વરની શકિત ! અહો! તેનું ઉત્તમ તત્ત્વજ્ઞાન ! ત્યાર પછી ગુરૂએ તે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ પિતાને આત્મા નિર્મળ કર્યો. આ કારણથી હમેશાં એગ્ય સમયે જ શ્રુતને અભ્યાસ કરે. ' હે ભવ્ય પ્રાણીઓ ! શ્રતનું માહાસ્ય કેટલું બધું બળવાન છે? તે જુઓ, આ કળિકાળમાં પણ પ્રાણીઓના ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે ભવેના સંશયને નાશ કરનારા છેલા સુરિ થશે. તેનું ચરિત્ર આ પ્રમાણે કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન શ્રીમહાવીર સ્વામીએ સર્વે ગણધરને ત્રિપદી આપી હતી. ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમ, મંડિત, મર્યપુત્ર, અંકપિત, અચલબ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ એ નામના પૃથક્ પૃથક વંશના અગ્યાર ગણધરેએ તે ત્રિપદી ઉપરથી સર્વ વિદ્યાઓના નિધિ સમાન, સર્વ ધર્મતને પ્રકાશ કરનાર તથા ત્રણ જગતમાં રહેલી અનંત વસ્તુઓના સ્વરૂપને દેખાડનાર બાર અંગ રચ્યાં હતાં. તે સર્વે ગણધર બ્રાહ્મણ જાતિના, ઉપાધ્યાય, બાર અંગને રચનારા, એક માસના પાદપપગમ અનશન કરનાર, સર્વ લબ્ધિએના સમુદ્ર, વાત્રાષભનારાંચ નામના પ્રથમ સંઘયણવાળા, સમચતુર સંસ્થાનને ધારણ કરનારા અને જિનશાસનને પ્રકાશ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy