________________
- (૨). મૂહના સમુદ્ર અને કયાએ કરીને વ્યાપ્ત એવા શ્રીકસ ગુરૂપી ગાઢ છાયાવાળા વૃક્ષે પ્રાણીઓના સંસારરૂપી સૂર્યના તાપને નાશ કરે. જે સરસ્વતી હંસના વાહનવાળી છતાં પણ જ*ળજંતુવડે આક્ષેપ-સ્પર્શ કરાતી નથી તથા જેણીને મધ્યભાગ ધવને પામી શકતા નથી, તે સરસ્વતી પ્રસન્ન થાઓ. પ્રતિક્રમણરૂપી મેરૂ પર્વતની ચૂલિકા સમાન, કઃપવા સદણ પાંચ ગાથાઓ વડે સુશોભિત, જેના ફળને સાંભળનાર નિત્યક્રિયા કરનાર શુદ્ધ ચિત્તવાળા શ્રાવકને નિરંતર ક્રિયા કરવામાં આદરની વૃદ્ધિ કરનાર; શ્રાધની કરણું (કિયા) ના સમૂહુરૂપ અને નિરંતર અનુષ્ઠાન કરવા લાયક સ્વાધ્યાયનું હું વિવરણ-વ્યાખ્યાન કરૂં છું.
ટીકાકાર નિરંતર શ્રાવકને અનુષ્ઠાન કરવા લાયક “ પન્ન નિના ગાળ એ સ્વાધ્યાયની ટીકા કરવા ઈચ્છે છે, તેથી આ ગ્ર" થમાં શ્રાવકના ૩૬ કૃત્ય ઉપર છત્રીશ દ્રષ્ટાંત હેવાથી ત્રિશિકા એવા બીજા નામને ધારણ કરતી ઉપદેશ કપલ્લી: નામની ટીકા રચે છે. કારણ કે આ ગ્રંથથી શ્રાવક શ્રેતાજનેને પિતાની ક્રિયા કરવામાં અધિક અધિક શ્રધા ઉત્પન થાય છે. તેમાં પ્રથમ શ્રાવકનું કૃત્ય કહેવાની ઈચ્છાથી પ્રથમ ગાથાના પ્રથમ પાદની વ્યાખ્યા કરે છે
૧ હંસ પાણીમાં રહે, તેથી તેનાપર બેઠેલી સરસ્વતીને જળ જંતુને સ્પર્શ થ જોઈએ, તેથી આ વાક્યમાં વિરોધ દેખાય છે તે વિરોધને દૂર કરવા “જડજંતુ” એટલે “મૂર્ણ પ્રાણીઓ એ અર્થ કરે. ૨ માછીમાર બીજો અર્થ શ્રેષ્ઠ બુદ્ધિવાળા. ૨ ટીકા,
-
-
-
-
-
-
-
-
-